SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે “ જોવે જેના ના મળે મામાને વઢ ઘા ફાયર વા” કેવા પ્રકારના મરણે મરવાથી જીવ પિતાનો સંસાર વધારે છે, અને કેવા પ્રકારના મરણે મરવાથી જીવ પિતાને સંસાર ઘટાડે છે? “ તરણ વિ ૨ નં અમદે” તે તમારા તે પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. “ ઘઉં વસ્તુ રઘંચા ! મણ દુવિદ્ મળે પur ” હે સ્કન્દક ! મેં બે પ્રકારનાં મરણ કહ્યાં છે. (ત્ત ) તે બે પ્રકારો આ પ્રમાણે છે-“વામને જ પંહિચમળે ચ” (૧) બાલમરણ અને (૨) પંડિતમરણ ત્યારે સ્કન્દકે મહાવીર પ્રભુને પૂછયું કે “રે ફ્રિ નં ઘાટમળે?” હે ભગવન બાલમરણનું સ્વરૂપ કેવું હોય છે? આ પ્રમાણે સ્કન્દકની જિજ્ઞાસા જાણુને પ્રભુ તેને કહે કે “વાસમળે ટુવાટવિ પumત્તે ” હે કબ્દક! બાલમરણનાં બાર પ્રકાર કહ્યાં છે. (તે તે પ્રકારે આ પ્રમાણે છે. ૧ “ચઢીમર બાલમરણ (વસ્ત્રમાં ) જ્યારે ઘણી જ ભૂખ, તરસ વગેરેથી તરફડીને જીવ મરણ પામે છે ત્યારે તે મરણને વલયમરણ કહે છે. અથવા સંયમથી ભ્રષ્ટ થયેલા માણસના મરણને પણ વલયમરણ કહે છે. ૨ “વદમન” વશાનંમરણ-સળગતા દીવાથી આકર્ષાઈને જેવી રીતે પતંગિયાં મરે છે તેવી રીતે ઈન્દ્રિયોના ગુલામ બનીને દુઃખિત થયેલા જીવનું જે મરણ થાય છે તેને “વશારૂંમરણ” કહે છે. ૩ “ચંતોમર” અન્તઃશલ્ય મરણ આત્મામાં પ્રવેશેલ માયા વગેરે શલ્ય ન નીકળવાને કારણે જે મરણ થાય છે–એટલે કે માયા વગેરે અને પરિત્યાગ કર્યા વિના જે મરણ થાય છે તેને અન્તઃ શલ્ય મરણ કહે છે. ૪ “તમવાળ” તદ્દભવ મરણ મનુષ્ય વગેરે પર્યાયમાં ઉત્પન્ન થયેલ જીવનું બીજે ભવે તેજ પર્યાયને આયુષ્ય બંધ બાંધીને જે મરણ થાય છે તે મરણ ને તદુભવ મરણ કહે છે. એટલે કે જે પર્યાયમાં જીવ જન્મ પામ્યું હોય તે પર્યાયમાંથી મરીને ફરીથી પાછે તે જ પર્યાયમાં ઉત્પન્ન થતું હોય તે તેના મરણને તદ્દભવ મરણ કહે છે. જેમ કે કઈ જીવ મનુષ્ય પર્યાયને છેડીને ફરીથી પાછો મનુષ્ય પર્યાયમાં જ જન્મ ધારણ કરે તે તેના મરણને તભવ મરણ કહે છે તદ્દભવ મરણની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે- “તમે મવાય મ ” એજ પ્રમાણે કઈ જીવ તિર્થં ચ નિમાં જન્મ ધારણ કરીને ત્યાંથી મરીને ફરીથી તિર્યંચ નિમાં જન્મ ધારણ કરે તે તેના મરણને તદ્દભવ મરણ કહે છે. તે તદ્દભવ મરણ મનુષ્ય ગતિના જીવમાં જ સંભવે છે–દેવ અને નારક ગતિના જેમાં તે મરણ સંભવતું નથી, કારણ કે સિદ્ધાંતમાં, એવું કહ્યું છે કે દેવ મરીને દેવ થતું નથી અને નારક જીવ મરીને નારક ભવમો જન્મ લેતે નથી. ૫ “જિરિngછે “ગિરિપતન પર્વત પરથી નીચે પડવાથી થતા મરણને ગિરિપતન મરણ કહે છે. ૬ “તપણે” વૃક્ષ પરથી પડી જવાથી જે મરણ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy