SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ એક સિદ્ધની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સિદ્ધ સાન્ત છે. “વેરો fiદ્ધ સંવેagoત્તિ” ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ અસંખ્યાત પ્રદેશવાળા છે. તથા “સકાપuોઢે” તે આકાશના અસંખ્યાત પ્રદેશ માં અવગાહના વાળા છે. જેની અવગાહના આકાશના અસંખ્યાત પ્રદેશમાં હોય છે તેને અસંખ્યાત પ્રદેશાવગાઢ કહેવામાં આવે છે. “અસ્થિ gી સ તે” તેથી ક્ષેત્રની અપેક્ષ એ સિદ્ધ સાઃ અન્ત સહિત છે. “શાસ્ત્રો ( શિવે મારા સપના સર કાળની અપેક્ષાએ સિદ્ધ સાદિ અનંત છે એટલે કે આદિ સહિત છે અને અંત રહિત છે. એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધનો જીવ આદિ સહિત છે તથા અનેક સિદ્ધોની અપેક્ષાએ સિદ્ધિ ના જી અપર્યસિત અનાદિ અનંત છે. સિદ્ધિ સંપૂર્ણ કર્મોનો ક્ષય રૂપ હોય છે. તે સિદ્ધિની ઉત્પત્તિ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે રૂપ કારણેની પૂર્ણતાથી થાય છે. તેથી તે સિદ્ધિથી યુક્ત જે જીવ છે તે સિદ્ધ કહેવાય છે સિદ્ધ જીવની અપેક્ષાએ સાદિ (આદિથી યુક્ત) અને અનંત મનાય છે પરંતુ ઘણું જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. “નથિ પુજા રે તે” પણ તે સિદ્ધ જીવને અંત હોતા નથી. કારણ કે તેનું અસ્તિત્વ સદા કાળ રહે છે. માટે અનંત છે (સંત રહિત) છે “મારો vi લિ સત્તા જાળવવામાં ભાવની અપેક્ષાએ જીવ અનંત જ્ઞાન પર્યાય રૂપ હોય છે–તાત્પર્ય એ છે કે જ્ઞાનની પર્યાયે અનંત હોય છે-અને જ્ઞાન જીવનું નિજ સ્વરૂપ છે. તેથી જ્ઞાન રૂપ હોવાને કારણે સિદ્ધ જીવ પણ અનંત (અંત. રહિત) હોય છે કvia ઢસળવવા” જેમ જ્ઞાનની પર્યાયે અનંત હોય છે તેમ સિદ્ધને દર્શનની પર્યાયે પણ અનંત હોય છે. “અનંતા મુસદુવાગવા” અને અગુરુ લઘુ ગુણની પર્યાયે પણ અનંત હોય છે- જીવના સ્વરૂપને અનુલક્ષીને અહીં અગુરુ લઘુ પર્યાયે સમજવી. તેથી “ pm છે ? ” ભાવની અપેક્ષાએ સિદ્ધજીવને કદી પણ અંત હોતા નથી તે અતરહિત હોય છે. હવે આ કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે “રે સં વાવશો નં હિ તે, વેર જે સિદ્ ર તે ” દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ અંત સહિત છે, પણ “વાજો સિદ્ધ કરે, માશો fu fસે ” કાળ અને ભાવની અપેક્ષાએ સિદ્ધ અંતસહિત છે. આ પ્રમાણે ચોથા પ્રશ્નનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, તે સ્કન્દક ! લેક વગેરે પદાર્થો દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ સાન્ત (અંત સહિત) છે, પણ કાળ અને ભાવની અપેક્ષાએ અનંત (અંત રહિત) છે આ રીતે લોકથી શરૂ કરીને સિદ્ધ સુધીની સાન્તતા અને અનંતતાની બાબતના પ્રશ્નોનું સમાધાન કરીને હવે ભગવાન મરણ વિષયના પ્રશ્નનું સમાધાન કરે છે. “ વિ જ તે ચંદ્રા! જુવારે કથિ વિંતિ જ્ઞાન કુન્નિસ્થા” હે સ્કન્દક ! તમને આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, (યાવતુ) મને ગત શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy