SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 66 "C થાય છે તેને વૃક્ષ પતન મરણ કહે છે. ૭ “ જ્ઞવૅસે જવાથી જે મરણ થાય છે તેને જળ પ્રવેશ મરણુ કહે છે. અગ્નિમાં કૂદી પડી ને ખળી માથી જે મરણ થાય છે મરણ કહે છે. વિષમળે ?-વિષ ખાવાથી જે મરણ ભક્ષણ મરણ કહે છે. ૧૦ “ કયોવાળે ’ તલવાર વગેરે શસ્ત્રોના ઘાથી જે મરણ થાય છે તેને શસ્રાવપાટન મરણ કહે છે. ૧૧ વેદ્દાચરે ” ગળે ફાંસ ખાઈ ને જે મરણુ ઉપજાવવામાં આવે છે તેને વૈહાયસ મરણુ કહે છે. ૧૨ નિર્દેવિટ્ટે ” ગીધ વગેરે માંસાહારી પક્ષીઓ વડે ફાડી ખવાવાથી જે મચ્છુ થાય છે તેને ગૃદ્ધપૃષ્ટ મરણુ કહે છે. અથવા- હાથી, ઉંટ, વગેરે પ્રાણી એના પગ તળે ચગદાઇ જવાથી જે મરણ થાય છે તેને ગૃદ્ધુપૃષ્ટ મરણુ કહે છે, અથવા માંસાહારી શિયાળ વગેરે જાનવરા વડે ભક્ષિત થવાને કારણે જે મરણ થાય છે તેને ગૃદ્ધપૃષ્ટ મરણ કહે છે. અથવા ગીધ વગેરે પક્ષીઓ વડે પૃષ્ટ ભાગનું ભક્ષણ થઈ જવાને કારણે જે મરણ થાય છે તેને ગૃપૃષ્ટ મરણ કહે છે. “દિરમાસમયિાદી સતત્વેત' આ પદોના આ પ્રમાણે અથ થાય છે– હાથીના ભવમાં, ઊંટના ભવમાં, અથવા ગધેડા વગેરેના ભવમાં વિદ્યમાન જીવના શરીરને ગીધા વડે ફાડી ખાવામાં આવ્યુ હોય તેા તેમના તે મરણને પણ ગૃદ્ધત્કૃષ્ટ મરણ કહે છે. ” 99 શ્રી ભગવતી સૂત્ર : ૨ 66 પાણીમાં ડૂબી जलणपवे से "" " इच्चे तेण खंड्या ! दुवालसविण बालमरणेणं मरमाणे जीवे अनंतेहिं નેથમવાળું બન્બાળ સંગોલ્ફ ” હું સ્કન્દક ! આ ખાર પ્રકારનાં ખાલમરણેાથી મરતા જીવ પેાતાની જાતને અનંત નારક જીવાના ભવગ્રહણથી યુક્ત કરે છે. એટલે કે એવા જીવાને અનત નારક ભવાની પ્રાપ્તિ થાય છે. આ રીતે તેના સ`સાર વધી જવાથી તે જીવની વૃદ્ધિ થાય છે એમ કહેવામાં આવ્યું છે. ' તિષિ-મળુચ-વ-બાÄળ અળવુાં ટીમનું સાગરત-સંજ્ઞાकतार अणुपरिय આ પ્રમાણે ખાર પ્રકારનાં ખાલ મરણથી મરતા જીવ તિય "ચ, મનુષ્ય અને દેવના અનંત ભવેામાં જન્મ મરણ કરતા રહે છે, એટલે કે તે અનાદિ, અનંત અને દી' મા વાળા ચાર ગતિ રૂપ સંસાર કાંતારમાં વાર' વાર પરિભ્રમણુર્યા કરે છે. આ રીતે તે જીવના સસાર વધતા રહે છે. “ સે સ. મમાળે ચટ્ટુરૂ ” આ રીતે સ’સારના વધવાને જીવનું વધવું કહેવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માર પ્રકારનાં ખાલમરણથી મરતા જીવ પેાતાના સ’સારની વૃદ્ધિ કરે છે. “ àત્ત વાહમને ” આ પ્રમાણે માલમરણનું વર્ણન કરવામાં આવ્યુ છે. તેને જવલન પ્રવેશ થાય છે તેને વિષ '' પ્રશ્ન- “ હું ત’વંક્રિયમને પડિત મરણ એટલે શુ? 39 ઉત્તર- પંચિયનરને દુવિષે વળત્તે ' પડિત મરણુ એ પ્રકારનાં કહ્યાં છે. તત્વ અને અતત્વના વિવેકથી રહિત જીવનું જે મરણુ હાય છે તેને ખાલમરણ કહે છે, અને તત્વ અને અતત્વના વિવેકથી યુક્ત જીવનું જે મરણુ હાય છે. ૧૯૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy