________________
¢¢
જો આ પદાર્થોને ઈશ્વર વગેરેથી ઉત્પન્ન થયેલાં માનવામાં આવે તે! આ લેક અલેાક વગેરેનું અસ્તિત્વ કચારેક હશે અને કયારેક નહીં હાય, એ વાત પણ માનવી પડશે, પણ એવું ખનતું નથી. કારણ કે નિયમથી જ તેમને સદ્ભાવ જણાય છે. (સેવ મંતે! લેથમતે ત્તિ જ્ઞાન વિટ્ટુ) “ હે ભગવન્ ! આપે જે પ્રમાણે પ્રતિપાદન કર્યુ” છે તે પ્રમાણે જ છે. હે ભગવન્ ! આપનું કથન સાચું જ છે. ’” એવું કહીને ભગવાનને વંદણા નમસ્કાર કરીને રોહ અણુગાર તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા પેાતાને સ્થાને બેસી ગયા. “ વિત્તિ એ પદના અર્થ અહિં “ પેાતાને સ્થાને બેસી ગયા ” એવેા થાય છે. તાત્પય એ છે કે મન, વચન અને કાયાથી ભગવાને કહેલ પ્રવચનની અનુમેાદના કરીને રોહ અણુગાર પેાતાના સ્થાને બેસી ગયા. ॥ સૂ. ૪ ॥
66
""
રાહુપ્રકરણ સમાપ્ત
લોકસ્થિતિ કા નિરૂપણ
લાસ્થિતિવણ ન
પહેલાં લેાકાન્ત વગેરે લેાકના પદાર્થોનું નિરૂપણ કરીને સૂત્રકાર હવે તેમના સબંધથી લેાકસ્થિતિની પ્રરૂપણા કરવાને માટે સૂત્ર કહે છે. “મંતે ત્તિ” ઈત્યાદિ
(C
( મંતે ત્તિ ) હે ભગવન્! એવું સોધન કરીને ( માત્ર' જોયમે ) ભગવાત્ ગૌતમે ( સમળ ગાયત્ત્વ વચારીÎ) મહાવીરને આ પ્રમાણે કહ્યું ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. અહી ‘ ચાવત્ ’( પર્યન્ત ) પદ્મથી “ માત્ર મહાવીર वंदइ, नमसइ, वंदिता नमंसित्ता, णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंत्रमाणे મિમુદ્દે નિળાં પંજિન્ને વસ્તુવાલમાળે ” આ પાઠને ગ્રહણ કરવામાં આવ્યે છે. તેના અર્થ આ પ્રમાણે છે—ગૌતમસ્વામીએ જ્યારે ભગવાન મહાવીરને “ હે ભગવન્ ! એ પદ્મથી સાધ્યા પછી એક દમ પ્રશ્નો પૂછયા નહીં પણુ તેમણે પહેલાં તે ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યાં. વંદણા નમસ્કાર કરીને તેઓ તેમનાથી અતિ દૂર પણ નહીં અને અતિ નિકટ પણ નહીં એવા સ્થાને (ઉચિત સ્થાને) બેસીને પ્રશંસા કરતા થકા ભગવાનને ફરીથી નમસ્કાર કરીને ભગવાનની સામે બન્ને હાથ જોડીને વિનયપૂર્ણાંક પ પાસના કરતા, થકા પૂછવા લાગ્યા. આ સૂત્રેા વડે ગૌતમ સ્વામીની ભગવાન પ્રત્યેની ભક્તિ અને વિનય દર્શાવવામાં આવેલ છે. હવે ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછેલા પ્રશ્નો અને પ્રભુ વડે તે પ્રશ્નોના જે ઉત્તરા અપાયાતે સૂત્રકાર બતાવે છે.
પ્રશ્ન-( વિાળ અંતે ! રોfઢુદ્દે વન્તત્તા) હું પ્રભા ! લેાકની સ્થિતિ કેટલા પ્રકારની કહી છે. ઉત્તર—પેચમાં ! પ્રવ્રુત્રિા હોલુડું રળત્તા) હે ગૌતમ !
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૦