________________
કાયભવત્થ કે સ્વઅપ કા નિરૂપણ
માનુષી ગર્ભ જે નિયત કાળે જન્મ ન લે તો તે માતાના ઉદરમાં કેટલા કાળ સુધી રહે છે તે સૂત્રકાર બતાવે છે-(ા માથે' મતે !) ઈત્યાદિ)
સૂત્રાર્થ–(ાંચમથે મરેવાચમાથે ત્તિ જાગો જેવદત્તર ૬!) હે ભદન્ત! કાયભવસ્થ કેટલા સમય સુધી કાયભવસ્થ રૂપે રહે છે? (નોરમા!) હે ગૌતમ! (Tumi Aતોમુહુર્ત ૪%ોસે વાસં સંવછારું) કાયભવસ્થ ઓછામાં ઓછે અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે વીસ વર્ષ સુધી કાયભવસ્થ રૂપે રહે છે.
ટીકાર્થ–માતાના ઉદરમાં રહેલા ગર્ભનું જે શરીર છે તેને કાય કહેવામાં આવે છે. તે કાયરૂપ શરીરમાં જ જે ભવ (જન્મ) થાય છે તેને કાયભવ કહે છે, કાયભવમાં જે રહે છે તે કાયભવસ્થને “છોડ” કહે છે. ગૌતમસ્વામીના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે તે કારભવસ્થ (છોડ) કેટલા સમય સુધી કાર્યભવસ્થ રૂપે રહે છે.
ઉત્તર--ગૌતમ ! તે કાયભવસ્થ ઓછામાં ઓછે અંતર્મુહર્ત સુધી અને વધારેમાં વધારે ચોવીશ વર્ષ સુધી કાયભવસ્થ રૂપે રહે છે વીસ વર્ષ આ રીતે કહેવામાં આવ્યા છે–જેમ કે કોઈ એક જીવનું શરીર માતાના ઉદરમાં ગર્ભ રૂપે રહેલું હોય ત્યાર પછી તે જીવ તે શરીર રૂપે માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહે અને ત્યાર બાદ મરીને પિતાના એજ શરીરમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય અને ત્યાં બીજા બાર વર્ષ સુધી રહે આ રીતે કાય ભાવસ્થ (ડ) રૂપે કહેવાનું વધારેમાં વધારે કાળ ૨૪ વર્ષને કહ્યો છે. સૂ. ૩
મનુષ્યાદિ ગર્ભ કે કાલકા નિરૂપણ
મપુર ચિ” ઈત્યિાદિ
સૂત્રાર્થ– ( TUરતાં વિસતિવિષોળિયવીણ મને નોળિયHg it વરુ શરું સંવિરૂ) હે ભદન્ત! મનુષ્યની સ્ત્રીની નિમાં ગયેલું પુરુષનું, અને પંચેન્દ્રિય તિયની સ્ત્રી (માદા)ની યોનિમાં ગયેલું પંચેન્દ્રિય તિર્યંચનું વીર્ય કેટલા કાળ સુધી તેમની નિમાં રહે છે? (લોચમ! સોળ શ્રતોમુન્ન કોસે વાપમુદ્દત્તા) હે ગૌતમ ! મનુષ્ય સ્ત્રીની નિમાં ગયેલું મનુષ્યનું વિર્ય તથા પચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીની નિમાં ગયેલું પંચેન્દ્રિય તિયચનું વીર્ય ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી નિમાં રહે છે.
ટીકાર્ય–અર્થ સ્પષ્ટ છે. તાત્પર્ય એ છે કે ગાય આદિ પદ્રિયતિય"ચ જાતિની માદાની નિમાં ગયેલું વીર્ય તથા મનુષ્ય સ્ત્રીની નિમાં ગયેલું વીર્ય ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી જીવની ઉત્પત્તિ કરી શકે છે. ૪
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૬૪