SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી માનુષી ગઈ રૂપે રહે છે. (નોમા ! નખ્ખાં તોમુકુTM ઇન્નોસેનં વારલરવ કરાતૢ) હે ગૌતમ ! માનુષીગલ આછામાં ઓછે. 'તમુહૂત' અને વધારેમાં વધારે ખાર વર્ષ સુધી માનુષી ગર્ભ રૂપે રહે છે. ટીકા –(રામેળ મતે !) કાળાન્તરે જળના જે પુદ્ગલે વરસાદના પાણીરૂપે પરિણામે છે, તે પુāાને ઉદકગ કહે છે. તે તે વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે કે હે ભદન્ત ! તે ઉદ્યગર્ભની કાલસ્થિતિ કેટલી છે? એટલે કે તે ઉદ્યકગભ વધારેમાં વધારે કેટલા સમય સુધી અને ઓછામાં ઓછા કેટલાક સમય સુધી ઉદકગ રૂપે રહે છે ? પ્રશ્નનું તાપ નીચે પ્રમાણે છે-જે જળનાં પુદ્ગલેના પરિણમનથી વરસાદ વરસે છે તે જળનાં પુદ્ગલે જો વરસાદ રૂપે વરસે નહીં તે એછામાં ઓછા કેટલા સમય સુધી વરસતા નથી અને વધારેમાં વધારે કેટલાક સમય સુધી વરસતાં નથી ! ગૌતમના તે પ્રશ્નના મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે (નોયમા ! ) હૈ ગૌતમ ! (નળે ન સમય ) ઉદકગના ફાળ ઓછામાં આછે. એક સમયના અને( ઉજ્જોસેળ ) વધારેમાં વધારે છ માસના છે. છમહિના પછી ઉદ્ઘકગ રૂપે રહેતા નથી, પણ તે વૃષ્ટિરૂપે પરિણમે છે. તે ઉકગલ માગશર, પોષ અને વૈશાખ પર્યંતના મહિનાઓમાં સંધ્યારાગ તથા મેઘાત્પાદ આદિ લક્ષણા વાળો હોય છે. કહ્યું પણ છે (पौषे समार्गशीर्षे सन्ध्यारागोऽम्बुदाः सपरिवेषाः ) ( નાસ્ય" માર્પશીષ શીત, પૌષેઽમિવાત્તઃ ॥ ૧ ॥) તેના આ પ્રમાણે અથ થાય છે— માગશર માસમાં અને પોષ માસમા સંધ્યા કાળે આકાશમાં જે રતાશ દેખાય છે, તથા ચન્દ્રમાની ચારે કાર જે મેઘાથી અંકિત કુંડલાકાર જળચક્રરૂપ પરિવેષ દેખાય છે, માગશર માસમાં જે વધારે ઠંડી પડતી નથી અને પોષમાં જે અતિશય ઠંડી પડે છે, તે બધાને ઉકગભ કહે છે. જો તે ઉદકગભ કોઇ પણ કારણે પ્રતિહત ન થયેા હાય તેા છ મહિના પછી અવશ્ય વરસાદ રૂપે વરસે છે. ઉદકગનું વિશેષ વિવેચન સ્થાનાંગસૂત્રમાં કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુઓએ ત્યાંથી તે વાંચી લેવુ'. (तिरिक्ख जोणियगभेण भंते तिरिक्खजोणियगन्भेत्ति कालओ केवच्चिर હો!) હે ભદન્ત ! તિયગ્યેાનિક જીવેાના ગ` કેટલા સમય સુધી તિય ગ્યાનિક ગભરૂપે રહે છે ? તેના ઉત્તર આપતા પ્રભુ કહે છે (નોચમાં ) ઇત્યદિ હે ગૌતમ ! તિ ચૈનિક જીવાને ગભ આછામાં એછા અંતર્મુહૂત સુધી અને વધારેમાં વધારે આઠ વર્ષ સુધી તિગૂ ગર્ભ રૂપે રહે છે. ત્યાર બાદ તે અવશ્ય જન્મ લે છે. બાકીનું કથન સૂત્રા પ્રમાણે જ સમજવું સૂ. ૨૫ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy