________________
એક જ સમયે એક સાથે વેદન કરતા નથી. કારણ કે (ૐ સમય દૃસ્થિયનેચં વૈ ) જે સમયે તે સ્ત્રીવેદનું વેદન કરતા હાય (નો ત' સમય પુલિયેય' નેપ્ ) તે સમયે તે પુરુષવેદનું વેદન કરતા નથી, (ન' સમય પુરવેચ ́વદ્ તે સમય' નો સ્થિત્રેય. વૈરૂ ) જ્યારે તે પુરુષવેદનું વેદન કરતા હોય છે ત્યારે તે સ્ત્રીવેદનું વેદન કરતા નથી. (વિવેચક્ષ સફળ નો પુણિવેલ્ વેવ) સ્ત્રીવેદના ઉદયથી તે પુરુષવેદનું વેદન કરતા નથી અને (પુલિનેચરલ પળ નો સ્થિયનેય વેજ્ડ) પુરુષવેદના ઉદયથી તે સ્ત્રીવેદનું કરતા નથી. ( વ વહુ તો નીને પોળ' સમા હળ વેય' વેğ) આ રીતે એક જીવ એક સમયે એક જ વેદનું વેદન કરે છે. (તજ્ઞા-ફથીચવેચ' વા પુતિનેચ' વા) કાંતા સ્ત્રીવેદનું વેદન કરે છે, કાંતા પુરુષવેદનું વેદન કરે છે. એક જીવ એક જ સમયે એક જ વેદનું વેદન કરે છે, તેનું કારણ શું? તે તેને ખુલાસે આ પ્રમાણે છે- રૂથી થીયેળ ફોન પુપ્તિ પત્થર ) જ્યારે સ્ત્રીમાં સ્ત્રીવેદના ઉદય થાય છે ત્યારે તે સ્ત્રી પુરુષની અભિલાષા કરે છે, અને (પુરિો પુત્તિવેળ` સફળેળ' સ્થિ પથ્થર્ ) જ્યારે પુરુષમાં પુરુષવેદના ઉદય થાય ત્યારે તે સ્ત્રીની અભિલાષા કરે છે. (વો વિ તે બળમા પથ્થતિ) આ રીતે પોતાના વેદના ઉદય થાય ત્યારે તેઓ બન્ને એક ખીજાની અભિલાષા કરે છે-( ત. જ્ઞદ્દા-ફથી વા પુરિä ) સ્ત્રી પુરુષની અભિલાષા કરે છે, (વ્રુત્તિન ના દિવ) અને પુરુષ સ્ત્રીની અભિલાષા કરે છે સૂ॰૧
ગર્ભ કે સ્વરૂપ કાનિરૂપણ
આ પ્રમાણે અન્યતીથિકાના મતનું ખંડન કરીને હવે સૂત્રકાર ગભ વિષેનું પ્રકરણ શરૂ કરે છે–(પમેળ ) ઇત્યાદિ
સૂત્રા ...( ઉર્નનમેળ' અંતે ! ચક્રમે ાિજો નૈષિર્ હોર્ ? ) હે ભદ્દન્ત ! ઉદકગભ કેટલા સમય સુધી ઉઢકગ રૂપે રહે છે ? ( નોયમા નોળ' ય સમય નગ્નોસેળ છમ્માના) હે ગૌતમ ! તે કગર્ભ એામાં આછે. એક સમય અને વધારેમાં વધારે છ માસ સુધી ઉત્તકગભરૂપે રહે છે, ( तिरिक्खजोणियगभेण भते तिरिक्खजोणियगन्भे ति कालओ केवच्चिर होइ ) હે ભદ્દત ! તિય ચયાનિક ગભ કેટલા સમય સુધી તિ*ચયેાનિક ગભરૂપે રહે છે ? ( ન૬૦ળે અંતો મુજુત્ત જોસેળ અનુસવચ્છારૂં ) હૈ ગૌતમ ! તિય ચેાનિક ગભ આછામાં એછે. એક અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે આઠ વર્ષ સુધી તિય ચચાનિક ગરૂપે રહે છે. ( મધુરસી શરુમેળ મતે ! મનુથ્વી
જ્ન્મ ત્તિ હાસ્ત્રો કવિ હોદ્દ!) હૈ ભદત ! માનુષીગમ કેટલા સમય
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૬૨