________________
નરયિકોંકી ઉદ્ધત્તના આદિ કા નિરૂપણ
" नेरइए णं भंते ! नेरएसु उववन्ने, किं देसेज देसं उववन्ने, देसेणं सव्वं उववन्ने, सव्वेणं देसं उववन्ने, सव्वेणं सव्वं उववन्ने ?” “ गोयमा ! नो देसेणं देस उववन्ने, नो देसेणं सव्वं उववन्ने, नो सव्वेण देसं उववन्ने सम्वेणं सव्वं સાવજો” હે ભગવન ! નારકમાં ઉત્પન્ન નારક જીવ શું પોતાના એકદેશથી તે પર્યાયના એકદેશમાં ઉત્પન્ન થયેલ મનાશે ? કે પિતાના એકદેશથી તે પર્યાયના તમામ દેશમાં ઉત્પન્ન થયેલ મનાશે? કે પિતાના તમામ દેશથી તે પર્યાયના એકદેશમાં ઉત્પન્ન થયેલ મનાશે? કે પિતાના તમામ દેશોથી તે પર્યાયના તમામ દેશોમાં ઉત્પન્ન થયેલ મનાશે?
- ઉત્તર-હે ગૌતમ ! નારકમાં ઉત્પન્ન થયેલ નારક જીવ પિતાના તમામ દેશથી તે પર્યાયના તમામ દેશોમાં જ ઉત્પન્ન થયેલે મનાશે. ઉદ્વર્તન બાબતને ચલા આ પ્રમાણે છે--
“नेरइए णं भंते ! नेरइएहितो उबट्टे कि देसेण देस उठवट्टेइ, देसेणं सव्वं उव्वट्टे, सव्वेणं देस, उव्वटे, सव्वेण सव्वं उबट्टे ? " " गोयमा! नो देसेण देसं उबट्टे, नो देसेणं सव्वं उबट्टे, नो सव्वेण देसं उबव्ट्टे, सव्वेणं सव्वं उबट्टे" હે ભગવદ્ ! નારકમાંથી ઉદ્દવૃત્ત નીકળેલા) જીવ શું ત્યાંથી પોતાના એકદેશથી તે પર્યાયના એકદેશ રૂપે નીકળેલે મનાશે, કે પિતાના એકદેશથી તે પર્યાયના તમામ દેશ રૂપે નીકળેલે મનાશે, કે પિતાના તમામ દેશોથી તે પર્યાયના એક દેશે નીકળેલ મનાશે, કે પિતાના તમામ દેશોથી તે પર્યાયના તમામ દેશરૂપે નીકળેલો મનાશે? તેને મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે–હે ગૌતમ! તે નારક જીવ કે જે નરકમાથી નીકળે છે. તે પિતાના એકદેશથી તે પર્યાયના એકદેશ રૂપે નીકળતો નથી. તેમજ તે પિતાના એકદેશથી તે પર્યાયના સર્વદેશ રૂપે પણ નીકળતું નથી, વળી તે પિતાના સર્વદેશથી તે પર્યાયના એકદેશ રૂપે પણ નીકળતું નથી, પણ પિતાના તમામ દેશથી તે પર્યાયના તમામ દેશ રૂપે જ નીકળે છે.
ઉત્પન્ન આહાર વિષયક ચલાવે આ પ્રમાણે છે. ટીકાઈ–“નરરૂoi મતે ને જ્ઞાસુ વવન્ને સેિન હે મા, હેળે સર્વ મારે, સળે રે વરૂ, સર્વેનું સર્વે કાર ? ” હે ભગવન! નરકેમાં ઉત્પન્ન થયેલ નારક જીવ શું પોતાના એક આત્મપ્રદેશ વડે આહાર કરવા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૬