________________
ને “મારૂ પ્રકાશયુક્ત કરે છે? “જોરૂ” ઉદ્યોતયુક્ત કરે છે? “ત” તાપ યુક્ત કરે છે? “મારૂ” વિશેષ પ્રકાશયુક્ત કરે છે? એટલે કે ઉદય અને અસ્ત સમયે પ્રકાશ વગેરે શું સમાન હોય છે.? “હતા જોય!” હા, ગૌતમ ! “વફર્ચ i વેત્ત નાવ મારે” ઉદય થતે સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે અને પ્રભાસિત કરે છે, એટલા જ ક્ષેત્રને અસ્ત પામતો સૂર્ય પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તપાવે છે. અને પ્રભાસિત કરે છે. હવે સૂત્રકાર પ્રકાશિત ક્ષેત્રને આધાર લઈને પ્રકાશ વગેરેનું કથન કરે છે. “તે મેતે ! ૪િ પુદ્દે બોમાણે બહુ મોમાણે?હે પૂજ્ય ! સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશિત વગેરે કરે છે, એટલા જ ક્ષેત્રને તેની સાથે સ્પર્શ થતો હોય ત્યારે પ્રકાશિત કરે છે કે જ્યારે તે ક્ષેત્ર તેનાથી અસ્કૃષ્ટ હોય ત્યારે તેને પ્રકાશિત કરે છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–સૂર્ય ઉગતી અને આથમતી વખતે જેટલા ક્ષેત્રને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત અને પ્રભાસિત કરે છે તે પ્રકાશ્ય ક્ષેત્ર સૂર્યને સ્પર્શેલું હોય છે કે નથી હતું ? “કાવ ઈહિં માતેવું તે છએ દિશાઓને પ્રકાશિત કરે છે ત્યાં સુધીનું કથન સમજવું આ ઉત્તર સૂત્રમાં જે “ચાવ7” પદ આવ્યું છે તેની મારફત આ પાઠને અહીં સમાવેશ થયે છે–હે ગૌતમ! સૂર્ય પ્રકાશ્ય ક્ષેત્રને સ્પર્શ કરીને તેને પ્રકાશિત કરે છે. પરંતુ સ્પર્શ કર્યા વગર તે ક્ષેત્રને પ્રકાશિત કરતું નથી. હે પૂજ્ય ! તે ક્ષેત્રને અવગાઢ કરીને સૂર્ય પ્રકાશિત કરે છે કે અવાઢ કર્યા વિના પ્રકાશિત કરે છે ? હે ગૌતમ! અવગાઢ કરીને જ સૂર્ય તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અવગાઢ કર્યા વિના સૂર્ય તેને પ્રકાશિત કરતો નથી. એ જ પ્રમાણે તે સૂર્ય અનન્તરાવગાઢ થયેલ તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે. પરંતુ પરમ્પરાવગાઢ થયેલ તે ક્ષેત્રને પ્રકાશિત કરતું નથી. હે પૂજ્ય ! સૂર્ય સૂક્ષમ ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે બાદર (સ્થૂલ) ક્ષેત્રને પ્રકાશિત કરે છે? હે ગૌતમ ! સૂર્ય સૂક્ષ્મક્ષેત્રને પણ પ્રકાશિત કરે છે. અને બાદર ક્ષેત્રને પણ પ્રકાશિત કરે છે. હે પૂજ્ય સૂર્ય ઊંચા ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે તિરછા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? કે નીચા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? હે ગૌતમ! સૂર્ય ઊંચા, તિરછા અને નીચા એ ત્રણે ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. હે પૂજય! સૂર્ય શું તે ક્ષેત્રના આદિ ભાગને પ્રકાશિત કરે છે, મધ્યભાગને પ્રકાશિત કરે છે કે અંતભાગને પ્રકાશિત કરે છે? હે ગૌતમ! તે ક્ષેત્રના આદિભાગને પણ પ્રકાશિત કરે છે, મધ્યભાગને પણ પ્રકાશિત કરે છે. અને અંતિમભાગને પણ પ્રકાશિત કરે છે તે પૂજ્ય! શું તે ક્ષેત્રને પિતાના વિષયમાં એટલે કે વિષય સહિત પ્રકાશિત કરે છે, કે પરવિષયમાં એટલે કે વિષય રહિત પ્રકાશિત કરે છે? હે ગૌમત ! તે ક્ષેત્રને પોતાના વિષયમાં પ્રકાશિત
શ્રી ભગવતી સૂત્ર : ૨