SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ “જાવરૂચ i મતે ! વાસંતરાવો” હે પૂજ્ય ! જેટલા અવકાશાન્તરથી અથવા અવકાશરૂપ અન્તરાલથી (તે સૂરિ) ઉદય થતો સૂર્ય “ griણે દુવં બાજીરુ” ચક્ષુઈન્દ્રિયને વિષયભૂત બને છે (એટલે કે જેટલા અંતરેથી ઉગતે સૂર્ય લોકોને દેખાય છે) (જયમંતે નિ ચ i સૂરિ તાવવાનો વેવ ૩વાસંતરાનો વધુ ફુમાનજી? ” એટલા જ અવકાશાન્તરેથી-આકાશાન્તરેથીશું અસ્ત પામતે સૂર્ય પણ ચક્ષસ્પર્શને વિષયભૂત બને છે? હવે સૂત્રનું તાત્પર્ય સમજાવવામાં આવે છે. અવકાશાન્તરથી એટલે કે અવકાશરૂપ અન્તરાલથી “ તે” ઉદય પામતે સૂર્ય “હુક્કા ” ચક્ષુઈદ્રિયને સ્પર્શ કરે છે. અહીં ચક્ષુ સ્પર્શને એવો અર્થ લેવાનું નથી કે તે ચક્ષુને અડે છે અથવા ચન્ન તેને અડે છે, કારણ કે ચક્ષુઈન્દ્રિયને અપ્રાકારી માનવામાં આવેલ છે. તે સૂર્ય ઉદય કાળે ૪૭૨૬૩ એજનથી કંઈક અધિક અંતરે સર્વાભ્યન્તર માંડલામાં દેખાય છે. શું તે એટલે જ અંતરેથી અસ્ત પામતી વખતે પણ દેખાય છે શું? એવો પ્રશ્ન અહીં પૂછે છે. તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર માંડલામાં રહે છે ત્યારે તે અહીંથી ૪૭૨૬૩ એજનથી કંઈક અધિક અંતરે દેખાય છે. તેને એટલે દરથી પણ ચક્ષુરિન્દ્રિય જોઈ શકે છે. તે પ્રશ્ન એ ઉદભવે છે કે ઉગતી વખતે જે ચક્ષુ ઈન્દ્રિય એટલે બધે દૂર રહેલા સૂર્યને જોઈ શકે છે તે શું આથમતી વખતે પણ તે એટલા જ અંતરે રહેલા સૂર્યને જુવે છે ? તેને ઉત્તર ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે આપે છે- “દંતા નો !” હાગૌતમ! “જાવાનો જે વાત તો ૩યંતે સૂરિ ર્વ જાજ” જેટલા અવકાશાન્તરેથી ઉદય થતે સૂર્ય ચક્ષુસ્પર્શને વિષય બને छ. “अत्थत्मते वि सूरिए तावइयाओ चेव उवासतराओ चक्खुप्फास हव्वं आगच्छइ " એટલા જ અંતરેથી અસ્ત થતો સૂર્ય પણ જલ્દી ચક્ષુસ્પશને વિષય બને છે ઉદયકાળ અને અસ્તકાળમાં ચક્ષુઈન્દ્રિય વડે ગમ્ય થવામાં કાળભેદ નથી. “વાવરૂ તે! વિત્ત” હે પૂજ્ય! જેટલા ક્ષેત્રને “તે ભૂgિ To સવો સતા માણે ૩ો. તવે, મારે' ઉદય થતો સૂર્ય પોતાના પ્રકાશથી સમસ્ત દિશાઓને અને વિદિશાઓને પ્રકાશિત કરે છે ઉદ્યોતિત કરે છે. તપાવે છે, અને પ્રભાસિત કરે છે, કે જેથી મોટામાં મોટી વસ્તુઓ દેખાય છે. તેને ઉદ્યોત એટલે, તેને પ્રકાશ એટલો છે કે જેથી સામાન્ય સ્કૂલ વસ્તુ પણ દેખાય છે, તેને તાપ એટલો બધો છે કે જેથી ઠંડી દૂર થાય છે. તથા કિરણની અધિકતાથી કીડી વગેરે પણ જેનાથી દેખાય છે, તેનો પ્રભાસ એટલે બધે છે, કે જેથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પણ નજરે પડે છે. “થમ વિ જે સૂgિ” અસ્ત થતો સૂર્ય પણ “તોફાં રેક હિરં ?” શું એટલા જ ક્ષેત્રને (ાથi) પિતાના પ્રકાશથી “નવો સતા સમસ્ત દિશાઓ અને વિદિશાઓ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy