________________
સૂર્યદર્શનકી વસ્કવ્યતા ઔર સૂર્ય કે પ્રકાશ ક્ષેત્ર નિરૂપણ
પહેલા શતકના છઠ્ઠા ઉદ્દેશકની શરૂઆત પહેલાં તો છઠ્ઠા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છેજેટલા આકાશના વ્યવસ્થાનેથી (અંતરેથી) સૂર્ય ઉદય પામતો દેખાય છે. એટલા જ અકાશના વ્યવધાનથી શું સૂર્ય અસ્ત પામતા દેખાય છે? હા, દેખાય છે. ઉદય અને અસ્ત પામતા સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર શું સમાન જ છે ? હા, સમાન જ છે. પ્રસંગોપાત ક્ષેત્ર વિચાર. શું લોકાન્ત અને અલકાને સ્પર્શ કરે છે? હા, સ્પર્શ કરે છે. શું દ્વીપાન્ત સાગરાન્તને સ્પર્શ કરે છે? શું છાયાન્ત આતપાન્તને સ્પર્શ કરે છે? હા, સ્પર્શ કરે છે એ ઉત્તર. શું જીવથી પ્રાણાતિપાત કિયા થાય છે? હા, થાય છે. એ ઉત્તર પ્રસંગોપાત કિયાનો વિચાર એજ કેમેર૪ દંડક મૃષાવાદ વગેરેનો વિચાર. રેહ નામના શ્રમણના પ્રશ્નો. લેક અને અલેકમાં પ્રથમતા કેનામાં છે? બનેમાં પ્રથમતા છે. એવો ઉત્તર પહેલાં જીવ કે અજીવ ? આગળના પ્રશ્નના જવાબ પ્રમાણે જ ઉત્તર. પહેલાં ભવ્ય કે અભવ્ય ? અથવા પહેલાં સિદ્ધ કે અસિદ્ધ? અથવા પ્રથમ સિદ્ધિ કે અસિદ્ધિ? અથવા પહેલાં ઈડ કે કુકડી? ઇત્યાદિ અનેક પ્રશ્નો બનેમાં પ્રથમતા અને પશ્ચાત્તા એ ઉત્તર ગૌતમના પ્રશ્ન લેક સ્થિતિના કેટલા પ્રકાર છે? આઠ પ્રકાર છે. આકાશ વગેરેનો પરસ્પરમાં આધાર આધેયાદિ વિચાર. તેની સાધક લૌકિક યુક્તિનું કથન શં જીવ અને પુદ્ગલ પરસ્પર પ્રતિબદ્ધ છે? બદ્ધ છે એ ઉત્તર, તેના સાધક લૌકિક ઉદાહરણનું કથન. સૂક્ષ્મ હકાય પડે છે? હા, પડે છે એ ઉત્તર. શુ તે નેહકાય લાંબાકાળ સુધી વિદ્યમાન રહે છે? તેને નકારમાં ઉત્તર, ઉદેશકની પરિ સમાપ્તિ. આ પ્રમાણેને વિષને અહીં છઠ્ઠા ઉદ્દેશકમાં વિચાર કરવામાં આવેલ છે.
પાંચમાં ઉદ્દેશકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર છઠ્ઠા ઉદ્દેશકની શરૂઆત કરે છે. તેને આગળના ઉદ્દેશકની સાથે આ પ્રકારનો સંબંધ છે- પાંચમાં ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં “અનેસુ ગં મંતે ! ગાય ગોરિચાવાસેતુ” તથા “સંજોસુi મંતે ! વેકાળિયાવાણાથgg” ત્યિાદિ કથન આવ્યું છે. તે સૂત્રમાં કહેવા પ્રમાણે તિષ્ક દેન વિમાનાવાસે પ્રત્યક્ષ જ છે. અને તે વિમાનાવાસમાંના એક વિમાનાવાસમાં રહેનારો સૂર્ય પણ છે તેથી તે સૂર્ય દર્શનને આશ્રય લઈને કહે છે. તથા “વાવંતે” ઇત્યાદિ જે શરૂઆતની ગાથામાં કહેલું છે તે બતાવવા માટે સૂત્રકાર આ આદિ સૂત્ર કહે છે-“જાવો i મંતે 'ઇત્યાદિ,
શ્રી ભગવતી સૂત્ર : ૨