SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે વિષયસુખ ભોગવતો નથી. અહીં (અને સેવે, અલ રજાઈ જેવીગો ) એ જે પાઠ આવે છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–તે પિતાનાથી ભિન્ન દેવોની સાથે અને પિતાનાથી ભિન્ન દેવેની દેવીઓ સાથે વિષયસુખ ભોગવતે નથી. અને (જો ૩ નિરિવાબો વીમો મદનિચ બહિર્નાનિ વાિરે) તે પિતાની દેવીઓને વશ કરીને તેમની સાથે પણ વિષયસુખ ભોગવતો નથી તે તે ત્યાં કેવી રીતે વિષયસુખ ભેગવે છે? તે કહે છે-(જ્ઞાનમેર રિટિવ જિદિના પરિવારેફ) તે દેવ પિતાની વૈક્રિયશક્તિ દ્વારા પિતાના જ બે રૂપ બનાવે છે–એક દેવનું રૂપ અને બીજુ દેવીનું રૂપ અને તેની સાથે જ વિષયસુખ ભોગવે છેકહેવાનું તાત્પર્ય એ છે કે દેવલોકમાં ગયેલા તે નિર્ચથજીવ દેવની પાસે અન્ય સામગ્રી તે હોતી નથી. તેથી તે (અgura ) પિતાની જાતે જ-એટલે કે પિતાની ક્રિયાશક્તિથી પિતાના શરીરનાં બે રૂ૫ બનાવે છે–એક દેવનું રૂપ અને બીજું દેવીનું રૂપ. તે દેવનું સ્વરૂપ દેવીરૂપની સાથે વિષયસુખ ભોગવે છે. આ રીતે પોતાનાં જ બે રૂપ બનાવવાને કારણે તે જીવ એક સાથે પુરુષવેદ અને સ્ત્રીવેદને અનુભવ કરે છે. આ રીતે એક જ જીવ એક સમયે બે વેદનું વેદન કરે છે. આ પ્રકારની માન્યતા અન્ય તીથિકે ધરાવે છે. ( પર્વ પર કિચર દવચા નેચવા ) આ પ્રકારની અન્યતીથિકની માન્યતા સમજવી (ઝાવ રિચાં ૧ પુરિસર્ચ ૨) આ પાઠને જોડવા માટે ( 17 ) પરથી સૂચિત થતે પાઠ આ પ્રમાણે છે-(જ્ઞ માં સ્થિર वेएइ, स समय पुरिसवेय वेएइ, ज समय पुरिसवेयं वेएइ, त समयं इत्थियवेय एइ, इत्थीवेयस वेयणाए पुरिसवेर वेएइ, पुरिसवेयस्स वेयणार इथियवेय वेएइ, एवं खलु एगे वि य ण जीवे एगेण समएण दो वेय वेएइ, इथि = પુરિ ) જે સમયે જીવ સ્ત્રીવેદનું વેદન કરતો હોય છે તે સમયે તે પુરુષવેદનું પણ વેદન કરતે હોય છે. જે સમયે જીવ પુરુષવેદનું વેદન કરતા હોય છે તે સમયે તે સ્ત્રીવેદનું પણ વેદન કરતા હોય છે. (૧) પુરુષ વેદના વેદનથી જીવ સ્ત્રીવેદનું વેદન કરે છે અને (૨) સ્ત્રીવેદના વેદનથી જીવ પુરુષવેદનું વેદન કરે છે. આ રીતે જીવ એક સમયે બે વેદનું વેદન કરે છે-(૧) સ્ત્રીવેદનું અને (૨) પુરુષવેદનું જે નિગ્રંથ મરીને દેવગતિમાં ઉત્પન્ન થયે હોય, તેને વિષે પરતીર્થિકે ઉપરોક્ત જે મંતવ્ય ધરાવે છે તે વિષે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પ્રભુને પૂછે છે- હૈ હમે મને ga) હે ભદન્ત ! અન્ય તીથિકનું તેમના વિષેનું તે કથન શું સંભવિત છે ? તેને મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે-( જોયા) હે ગૌતમ ! (તં સ્થિય પર્વ મારફતિ) તે અન્ય તીર્થિકે એવું જે કહે છે (નાર થિયે જ જુવે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy