________________
દિશાઓને પ્રકાશિત કરતું હાય, તથા પ્રત્યેક જોનારને તેના રૂપમાં નવીનતાનાં દર્શન થતાં હાય ( ચે ાં તત્વ અને તેને ગણિતેવાળ લેવીઓ ) એવા તે દેવ ત્યાં અન્ય દેવાને તથા અન્ય દેશની દેવીઓને ( બુમિનુંત્તિયજ્ઞમિત્તુ નિય) પેાતાને વશ કરીને ( યારેક્) તેમની સાથે વિષયભોગ ભગવે છે. (નો ઊપનામેન અવ્વાાં વિવિચ વિવિચ પરિચારૢ) પેાતાના શરીરના વૈક્રિય શક્તિથી દેવ અને દેવીના બે રૂપ બનાવીને તે વિષયસેગ ભાગવતા નથી, (ોવિચનં નીવેîાંસમાં હળ વેચવેચકૢ ) આ રીતે એક જીવ એક સમયે એક જ વેદના અનુભવ કરે છે-(સંજ્ઞા) તે વેઢ આ પ્રમાણે છે ( રૂચિનેય ના પુસિવેચના) વેદ અથવા પુરુષવેદ એક જ જીવ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદના અનુભવ કરતા નથી કારણકે (ૐ સમય સ્થિ વેચચેર્ નો તે સમર્થ પુત્તવેય વેર્ ) જે સમયે તે સ્ત્રીવેદ્યનેા અનુભવ કરે છે તે સમયે તે પુરુષવેદના અનુભવ કરતા નથી, (નં સમય પુતિનેë वेएइ, नो સમચં સ્થિચવેચવે ) અને જ્યારે તે પુરુષવેદનુ વેદન કરતા હાય છે ત્યારે તે સ્ત્રીવેદનુ વેદન કરતા નથી, ( રૂxિચવેચહ્ન ફ્ળ નો પુલિવેચ' વેલ્ફ, પુલનેચરલ ફળ નો કૂસ્થિયનેય વે ) તથા સ્ત્રીવેદના ઉદયથી પુરુષવેદનુ વેદન કરતા નથી અને પુરુષવેદના ઉદયથી સ્ત્રીવેદનુ વેદન કરતા નથી. (વ' વહુને લીધે ોળ સમા હળ વેચ' વે આ રીતે એક જીવ એક સમયે એક જ વેદનુ વેદન કરે છે—( તંના ફસ્થિચમેચ થતા પુસિનેય વા) કાંતા શ્રીવેદન' વેઇન કરે છે કાંતા પુરુષવેદનુ વેદન કરે છે. ( દૂરથી પૃથ્વીનેન' ફ઼િોળ' પુસિ ડ્થ ) સ્રીવેદના ઉદય થતાં સ્ત્રી પુરુષની અભિલાષા કરે છે ( પુરિતો પુરસવવા પોળ કૃત્યિ ઘેરૂ ) અને પુરુષવેદના ઉડ્ડય થતાં પુરુષ સ્ત્રીના સમાગમ ઇચ્છે છે. આ રીતે (તે ષિ તે અળખળ સ્મૃતિ-તજ્ઞા-થી વા પુલિ' પુરસેવાથી ) સ્ત્રી અને પુરુષ બન્ને જ સ્ત્રીવેદ અને પુરુષવેદના ઉદયમાં એક બીજાની અભિલાષા કરતા હાય છે–સ્રી પુરુષની અને પુરુષ સ્ત્રીની અભિલાષા કરતા હોય છે. ટીકા –ગૌતમસ્વામી મહાવીરસ્વામીને આ પ્રકારને પ્રશ્ન પૂછે છે ( અન્નઽચિયાળા મતે ! ) હે ભદન્ત ! અન્ય મતવાદીએ ( વ ાલ તિ) એવુ કહે છે, ( વ માસ તે) જનસમૂહની વચ્ચે એવુ ભાષણ કરે છે,( વ પદ્મવૃત્તિ) દૃષ્ટાંતાદિ દ્વારા એવું બતાવે છે, ( ' વવેત્તિ ) શાસ્ત્રોમાં એવી પ્રરૂપણા કરે છે ( તંજ્ઞા) કે ( વવજીનિયરું) કાઇ પણ નિગ્રંથ સાધુ ( કાજણ્ ) મૃત્યુ પામીને દેવલાકમાં દેવગતિ પ્રાપ્ત કરે છે. ત્યાં જઈ ને તેં ( ફેનમૂન અવળેળ) દેવરૂપ થયેલા પોતાના શરીરથી. ( સેળ તલ્થ નો अने देवे णो अन्नेसिं देवाण देवीओ अहिजुंजिय अहिजुजिय परियारेइ ) અન્ય દેવાને અને અન્ય દેવીઆને પેાતાને વશ કરીને તેમની
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૫૮