________________
સૂત્રાર્થ- ( મંતે ! બન્ન0િાળ પર્વ માફકતંતિ માાંતિ, જાતિ, પતિ) હે ભદન્ત ! અન્ય મતવાદીઓ એવું કહે છે, એવું ભાષણ કરે છે,
એવી પ્રજ્ઞાપના કરે છે, એવી પ્રરૂપણ કરે છે ( સંજ્ઞા ) કે ( પરં નિરીકે જાણ સમાને) જ્યારે નિગ્રંથ કાળ પામે છે ત્યારે (૨૪મૂળ તુ agri ) તે દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. તે પર્યાયમાં ઉત્પન્ન થયેલ (જે vi) તે ( નો અન્ન, નો બનેહિં તેવા તેવો ) અન્ય દેવને અથવા અન્ય દેવેની દેવીઓને (જ્ઞિક અનિંડિ) પિતાને વશ કરીને (રિચા) વિષયભેગ ભેગવતે નથી, તો નિરિકા વીરોગgિનિય હિનિય રિચાર) અથવા તે પોતાની દેવીઓને વશ કરીને તેમની સાથે વિષયભેગ કરતો નથી. પણ (1ળામે ના વિવિઘ વિશ્વર
રિવાજે) તે દેવ પિતાની વૈકિય શક્તિથી પિતાના બે રૂપ બનાવે છે. તેમાનું એક રૂપ દેવનું અને બીજૂ દેવીનું હોય છે. આ રીતે બે સ્વરૂપમાં વિભક્ત થયેલે તે દેવ, દેવીરૂપે વિભક્ત થયેલા પિતાના જ બીજા રૂપની સાથે વિષયભોગ સેવે છે. આ રીતે ( જે વિ જ નું લીવે ઘઉં સમUM તો વેણ રેડ્ડ) એક જ જીવ એક જ સમયે બે વેદને અનુભવ કરે છે (રંગાણા) તે બે વેદ આ પ્રમાણે છે-(ચિદં ર પુરવં ૨) (૧) સ્ત્રીવેદઅને (૨) પુરુષવેદ. (gવું જરૂરથચવશ્વથા નેચવા) આ પ્રમાણેનું અન્ય મતવાદીઓનું વક્તવ્ય છે તેમ સમજવું (કાવ રૂરિયજં જ કુરિવં ૪) સ્ત્રીવેદ પુરુષવેદ પર્યન્તનું (મેચ મતે પર્વ) હે ભદન્ત ! અન્યમતવાદીઓની તે માન્યતા શું સાચી છે? હે (જોગમ!) હે ગૌતમ! (= તે બન્નકથિ gવે શરૂFતિ ગાવ રૂથિએ જ પુનર્ચ ૨) અન્યમતવાદિઓ એવું જે કહે છે કે એકજ જીવ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદને અનુભવ કરે છે (અહીં પ્રશ્નમાંનું સમસ્ત કથન ગ્રહણ કરવાનું) (જે તે પુર્વ મા ) તેમણે એવું જે કહ્યું છે તે (મિ છે તે પુર્વ આહંદુ) તેમણે મિથ્યા (ખાટું) કહ્યું છે. (હું પુ નોચમાં! ઈ મારૂવાર્ષિ, માતામિ, ઉન્નમિ, પૂમિ) હે ગૌતમ ! હું તે એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું અને એવી પ્રરૂપણું કરું છું કે (gā હુ નિયંટે ) કેઈ નિગ્રંથ કાળ પામીને (અજય દેવોરેવત્તા કાવત્તા મારુ ) કઈ એક દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, (મઢિસુ જ્ઞાવ મામા.
રૂમ્સ રિદ્રિા ) ભલે તે સામાન્ય દેવલોકમાં ઉત્પન્ન થયે ન હોય, પણ અનેક ઋદ્ધિથી ભરપૂર દેવલોકમાં ઉત્પન્ન થયે હાય, મહા પ્રભાવશાળી દેવલેકમાં ઉત્પન્ન થયે હેય, લાંબા આયુષ્યવાળા અને ઘણે દૂર સુધી જવાની શક્તિથી યુક્ત દેવલોકમાં તે ઉન્ન થયે હોય, (૨ oi ત€ મવમgિar વાજ રિસામો ૩૬નોના મામા નાવ વણિક) ત્યાં ઉપન્ન થયેલા તે દેવની મહાન ઋદ્ધિ હોય, એવું દેદીપ્યમાન સ્વરૂપ હોય કે જે દસે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨પ૭