SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રઘાતકે સ્વરૂપ કા નિરૂપણ બીજા શતકના બીજા ઉદ્દેશકનો પ્રારંભ બીજા શતક ના બીજા ઉદ્દેશકમાં જે જે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે વિષ સંક્ષેપમાં આ પ્રમાણે છે – ગૌતમને પ્રશ્ન સમુદ્રઘાત કેટલા હોય છે ? ઉત્તર:-સમુદ્દઘાત સાત હોય છે (૧) વેદના સમુદ્દઘાત, (ર) કષાય સમુઘાત () મરણ સમુદુઘાત (૪) વૈક્રિય સમુદઘાત ૫) તૈજસ સમુદ્દઘાત (૬) આહારક સમુફઘાત અને (૭) કેવલિ સમુદ્રઘાત આ પ્રકારને પ્રભુ ન ઉત્તર, ભાવિતાત્મા અનગારનું વર્ણન. કયા મરણથી મરતા જીવને સંસાર વધે છે ?” આ પ્રશ્ન પહેલા શતકમાં પૂછવામાં આવ્યું છે અને તેને ઉત્તર આપવામાં આવ્યું છે. તે પ્રશ્ન સાથે આ વાતને પણ સંબંધ છે કે મરણ બે પ્રકારના છે-(૧) મારણાંતિક સમુદ્દઘાતપૂર્વક અને (૨) મારણાંતિક સમુદ્દઘાત વગર, તેથી દ્વારગાથામાં કહેલા સમુઘાતનું સૂત્રકાર નિરૂપણ કરે છે-“મંતે ! સમુઘા ” ઈત્યાદિ સૂત્રાર્થ–(ફvi મને ! સમુદાયા પત્તા ) હે ભગવન સમુદ્રઘાત કેટલા પ્રકારના છે? ( જોયા ! ) હે ગૌતમ ! (સત્તરમુવાચા guત્તા) સમુદુઘાત સાત પ્રકારના કહ્યા છે. (તંગણા) તે પ્રકારે આ પ્રમાણે છે (વેયના મુથાર) વેદના સમુદ્રઘાત ( gવં સમુરઘાચવું કામથિયરમુઘચવજે માળિયa ) આદિના ભેદથી જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં દર્શાવ્યા છે તે પ્રમાણે સાત સમુદ્દઘાત સમજવા. પણ તેમાં આવતા છાઘસ્થિક સમુદ્દઘાતને અહીં સમાવેશ કરે જોઈએ નહીં. (કાવ માળિયા પાચમુવાચ પાયદુવં) એજ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. કષાય સમુદ્દઘાત તથા અલ્પ બહુત કહેવું (अणगारस्स ण भंते ! भावियप्पणो केवलिसमुग्घाए जाव सासयं अणागयद्धं જાઢ નિદ્ર તિ ?) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર કેવલિ સમુઘદ્દાત કરે છે? ( ત્યાંથી શરૂ કરીને ) તે સિદ્ધ શાશ્વત, અનાગતાદ્ધાકાલ સુધી રહે છે ? ( પર્યન્તનું કથન ગ્રહણ કરવું ) . ( સમુદાયuહું નેચવ ) આ પ્રશ્નને જવાબ પ્રજ્ઞાપનાસૂત્રના સમુદ્દઘાત પદમાં દર્શાવ્યા પ્રમાણે સમજવો. ટીકાર્થ “શફળ મરેસમુધાયા પત્તા?” હે ભદન્ત ! સમુદુઘાત કેટલા પ્રકારના કહ્યા છે ? એકજ ભાવથી પ્રબળતાપૂર્વક ઘાત નિર્જરણ કરવું તેનું નામ સમુદુઘાત છે. શંકા – આપ સમદુઘાતનો અર્થ સમજાવતા જે એક જ ભવની વાત કરે છે તે કેને તેની સાથે એકજ ભાવ અહીં સમજવો ? ઉત્તર - જ્યારે આત્મા વેદના આદિ સમુદ્રઘાત વાળા થાય છે ત્યારે તે વેદનાદિને વિષય કરનાર અનુભવ રૂપ જ્ઞાનના આકારે પરિણમે છે. કહેવાનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy