________________
પ્રકૃતિના હતા. “R of Ng ગરમyજ્ઞાણ સમાજે યમેન્ટ દવારું મારોहेता तं चेव सव्व अवसेसिय नेयव्य जाव आलोइयपडिक्कते समाहिपत्ते વાઇમારે શારું દિવા વઘુ જે રેવત્તા વવવ ” મારી અનુજ્ઞા લઈને પિતાની જાતે જ પાંચ મહાવ્રતો અંગીકાર કરીને ( અહીં બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ ગ્રહણ કરવાનું છે કે કયાં સુધી તે કથન ગ્રહણ કરવાનું છે ? તે સૂત્રકાર કહે છે કે “ આલેચ દ્વારા પ્રતિકાન્ત બનીને શાન્તચિત્ત કાળધર્મ પામ્યા, ત્યાંસૂધી પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું કાળધર્મ પામીને તેઓ અય્યદેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા છે “તું રે
અવસિ નેચવું ” આ પ્રમાણે જે કહેલું છે તેથી “સમજાક સમનીકો સારા”થી શરૂ કરીને “ સ િમત્તારું કારણ છેરિત્તા પર્યતને પાઠ ગ્રહણ કરે જઈએ, કહેવાનું તાત્પર્ય એ છે કે વિલક્ષણ તપસ્યાથી યુકત સંયમની આરાધના કરીને સ્કન્દક અણગાર મરીને અચુત દેવલે નામના બારમાં દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા. “ તથi બર્થi Àવામાં થાથી સારો મારું દિક્ guત્તા” તે દેવલેકમાં ગયેલા દેવેનું આયુષ્ય બાવીસ સાગરોપમનું હોય છે. “તન રાયણ વિ ટેવ વાવી તા. જનારું ટિટ્ટ guત્તા” એજ પ્રમાણે ત્યાંનું સ્કન્દક અણગારનું આયુષ્ય પણ બાવીસ સાગરોપમનું સમજવું. ગૌતમસ્વામી તે દેવના વિષયમાં બીજો પ્રશ્ન પૂછે છે-“રે णं भते! खदए देवे ताओ देवलोयाओ आउखएणं भवक्खएणं, ठिइक्खएणं अणे. તર' વચં વત્તા #હિં દિ” હે ભદન્ત ! તે સ્કન્દક દે, તે દેવલોકમાં આય કર્મના દલિકેની નિર્જરા થતાં, દેવભવના કારણરૂપ ગત્યાદિક કર્મોની નિર્જરા થતાં, તથા આયુષ્ક કર્મની સ્થિતિનું વેદન કરી લીધા પછી દેવભવ સંબંધી શરીરને પરિત્યાગ કરીને ક્યાં જશે, કયાં ઉત્પન્ન થશે ? તેને ઉત્તર આપતાં પ્રભુ કહે છે-“નોરમા ! માવિલે વારે રિષિક્ષત્તિ, વૃષ્ણિs, મુરજહિ, પરિનિ નાદિર, સાવલુણાગર્મત' રિ”િ હે ગૌતમ ! તે સ્કન્દક દેવ ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાંથી “સિન્નિહિ” સિદ્ધ પદ પામશે, “વૃત્તિ ?િ કેવળ જ્ઞાનરૂપ આલેકથી લેકાલેકને જાણનાર થશે, “કુરિવ”િ કર્મબંધનથી સર્વથા મુક્ત થઈ જશે, “વરનિ વાણિઃ “ કર્મરૂપ સંતાપના અભાવને લીધે બિલકુલ શીતલ થઈ જશે, અને (સદુવાળમંતfહા” શારીરિક, માનસિક સમસ્ત દુખને અન્ત (અભાવ) કરશે. એ સૂ ૧૬ . ઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદશિની વ્યાખ્યાના બીજા શતકને પહેલો ઉદ્દેશ સમાપ્ત ૨-૧
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૪૩