SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્વર્તન કરે છે?-એટલે કે તે ગૃહીત નારક શરીરના એક ભાગથી નીકળીને ઉત્પત્તિસ્થાનના એકદેશને આશ્રિત કરીને નીકળે છે? એવો પ્રશ્ન છે. બાકીના ત્રણ પ્રશ્નો પહેલાં બતાવ્યા પ્રમાણે જ સમજી લેવા જેમકે–શું તે નારક જીવ પિતાના એકદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનના સમસ્ત દેશને આશ્રિત કરીને ઉદ્વર્તન કરે છે? કે પિતાના સર્વદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનની એકદેશને આશ્રિત કરીને નીકળે છે? કે પિતાને સર્વદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનના સર્વ દેશને આશ્રિત કરીને નીકળે છે ? આ પ્રશ્નનો ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે– હે ગૌતમ! “કરવાનમાળે તહેવ વવદૃમાળે વિ દળો માણવાનો જે પ્રમાણે ઉત્પત્તિના વિષયમાં દંડક કહેલ છે એજ પ્રમાણે ઉદ્વર્તનાના દંડકનું પણ વર્ણન કરવું. જેમ કે “ર શેન રેશ ધ્રુતતે, વા શેર સર્વર્તિતે, 7 વા સર્વેમાં સેરામુર્તતે, રિતુ સર્વેમાં સર્વમુર્તિ તે” એટલે કે નારક જીવ નારક રૂપે ગૃહીત નારક શરીરના એકદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનના એકદેશને આશ્રય કરીને ઉદ્વર્તિત થતું નથી, વળી તે નારક જીવ પોતાના એકદેશથી (અવયવથી) નીકળીને ઉત્પત્તિસ્થાનના સર્વદેશને આશ્રય કરીને નીકળતું નથી, તેમજ પિતાના તમામ દેશથી ત્યાંના એકદેશને આશ્રય કરીને નીકળતું નથી. પણ તે નારક જીવ પિતાના તમામ દેશથી ત્યાંના તમામ દેશને આશ્રિત કરીને નીકળે છે. આ રીતે ઉત્પત્તિ સૂત્રમાં જેમ ચોથા ભાંગાને સ્વીકાર કર્યો છે તેમ ઉદ્વર્તનામાં પણ ચેથા ભાંગાને જ સ્વીકાર કર્યો છે. હવે સૂત્રકાર આહારના વિષયમાં વિચાર કરતાં કહે છે કે “ नेरइए णं भंते ! नेरइएहितो उव्वट्ठमाणे किं देसेण देसं आहारेइ, देसेण સઘં માહાફ, નળ સં કાણા, હવેળે નવું બા?” હે ભગવન્ ! નરકમાંથી નિકળતે નારક જીવ પિતાના એકદેશ (અવયવ) થી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે ? કે પિતાના એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના સર્વદેશને આહાર કરે છે? કે પિતાના તમામ દેશથી આહાર કરવા લાયક દ્રવ્યના એકદેશને આહાર કરે છે? કે પિતાના તમામ અવયવોથી આહારને યોગ્ય દ્રવ્યના સર્વદેશને આહાર કરે છે? આ પ્રમાણે ચાર પ્રશ્નો છે. ઉત્તર–“ તહેવ લાવ રવેí વા તે મા, સવે વા સળં કારણ વુિં જ્ઞાન માgિ” હે ગૌતમ! તે જીવ પિતાના એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરતું નથી, તેમજ એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના સમસ્ત દેશને પણ આહાર કરતા નથી, પણ સર્વદેશથી આહાર કરવા એગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે, અને સર્વદેશથી આહાર કરવા યોગ્ય દ્રવ્યના સર્વદેશ પણ આહાર કરે છે. આ રીતે અહીં પણ ત્રીજા અને ચોથા ભાંગાને સ્વીકારવામાં આવેલ છે. વિમાનિક દેવ સુધીના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. તાત્પર્ય એ છે કે જે રીતે નારક જીવોના, નરકમાં ઉત્પત્તિ સમયમાં આહારના વિષયમાં વિચાર કરવામાં આવ્યા છે, એ જ પ્રમાણે અહીં પણ ઉત્તરસૂત્ર સમજી લેવું. એવી જ રીતે અસુરકુમારથી માંડીને વૈમાનિક સુધીના દેવેના વિષયમાં પણ એ જ વિચાર કરે જોઈએ, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy