SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ “ચાવત” પદથી ગ્રહણ કરાયેલ “ મા! જ જm૬, ળો અT #s” “સા મતે વુિં અત્ત ઝરૂ, ઝરુ તદુમ ? ” “જોયા અત્ત જરૂ, ગો પર કફ, જો ત૮મથા ” “सा भते! किं आणुपुविकडा कज्जइ, अणाणुपुत्विकडा कज्जइ ? " " गोयमा ! બાજુપુત્રિ જs a ” ઉપરોક્ત સૂત્રપાઠમાં ગ્રહણ કરવામાં આવી છે. એટલે કે તે નારક જીવોને કૃત ક્રિયા આનુપૂર્વીથી જ થાય છે પણ અનાનુપૂર્વીથી થતી નથી. આ પ્રમાણે નારક જીવોની પ્રાણાતિપાતરૂપ ક્રિયાને અનુલક્ષીને વિવેચન કર્યું. હવે સૂત્રકાર એકેન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીના જીવોને અનુલક્ષીને કથન કરે છે– “રૂચા ત શિરિચવા માળat itવ વૈમાળિયા, gfiવિચા નહીં નીવાત માનવાક્રિયાના સંબંધમાં એકેન્દ્રિય જી સિવાયના વૈમાનિક સુધીના તમામ જીનું વક્તવ્ય નારક જીના વક્તવ્ય પ્રમાણે સમજવું. અને એકેન્દ્રિય જીવેનું વક્તવ્ય સામાન્ય જીવે પ્રમાણે સમ જવું એટલે કે પ્રાણાતિપાતક્રિયાના વિષયમાં નારક જીવનું જેવું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે તેવું જ વર્ણનએકેન્દ્રિય છે ને છોડીને વૈમાનિકે સુધીના સમસ્ત જીનું સમજવું. સૂત્રમાં જે “ચાવ7” પદ છે તેથી શ્રીન્દ્રિય શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, ભવનપતિ, વાણવ્યંતર, તિ ક, અને વૈમાનિક એ બધાને ગ્રહણ કરવા જોઈએ. એકેન્દ્રિય જીવોના વિષ. યમાં દિશા પદમાં “પ્રતિબંધ, અવરોધ, રૂકાવટ) ન હોય તો એ દિશાઓમાં અને પ્રતિબંધ હોય તો ક્યારેક ત્રણ દિશાઓમાં, ક્યારેક ચાર દિશાઓમાં અને ક્યારેક પાંચ દિશાઓમાં પ્રાણાતિપાત ક્રિયા થાય છે.૧ “ मसोवाए, अदिण्णादाणे, मेहुणे, परिग्गहे, कोहे जाव-मिच्छादसण सल्ले, एवं एए अट्ठा , જવાં ક માળિયત્રા” પ્રાણાતિપાત ક્રિયાના વર્ણન પ્રમાણેજ મૃષાવાદર, અદત્તાદાન૩, મિથુન, પરિગ્રહપ, અને ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય ૧૮ સુધીનું વર્ણન સમજવું. આ રીતે તે ૧૮ પાપસ્થાને ઉપર ૨૪ દંડક કહેવા જઈએ. કરે નાર ઉમરાહતન આ સૂત્રના “યાવત' પદથી માન૭ માયા૮ લોભરાગ૧૦ શ્રેષ૧૧ કલહ૧૨ અભ્યાખ્યાન ૧૩ પિશૂન્ય૧૪ પર૫રિવાદ૧૫ રતિઅરતિ૧૬ માયા સહિત, મૃષા૧૭ એએને પણ ગ્રહણ કરવા જોઈએ. આ અઢાર પાપસ્થાને ક્રિયા શખવડે બતાવવામાં આવ્યાં છે. “રેવં મં! સેવં અરે! રિમાવો જ મજ રાજ વિદ૬ હે ભગવન! આપે જેમ કહ્યું તે એમ જ છે, હે ભગવન! આપના કહેવા પ્રમાણે જ છે. એ પ્રમાણે કહીને ભગવાન ગૌતમે મહાવીર પ્રભુને વંદના નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. તે સૂટ-૩ ઇતિ ક્રિયાવિચાર શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy