SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લોક ઓર અલોકાદિ વિષય મેં રોહનામકે અનગાર ઓર મહાવીર | સ્વામી કે પ્રશ્નોત્તર કાનિરૂપણ રેહ અણગારના પ્રશ્નો અને શ્રી મહાવીરના ઉત્તરો– પહેલાં કર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું તે કમ પ્રવાહરૂપે શાશ્વત છે. તેથી તે શાશ્વત ભાવોનું નિરૂપણ કરવાને માટે સૂત્રકાર કહે છે-તે દાળ ઈત્યાદિ. “તેf #ાઢેળ” ભગવાન મહાવીરના સમવસરણકાળમાં “તે સમum” તે સમયે-એટલે કે ધર્મકથા સમાપ્તિના સમયે “સમર્સ મારા માથી” શ્રમણ ભગવાન મહાવીરના “અંતેવાસી” અંતેવાસી શિષ્ય “ોદે જામં ગરે” રેહ નામના અણગાર હતા. “નમ્ર” કે જેઓ ભદ્ર પ્રકૃતિવાળા હતા એટલે કે સ્વભાવથી જ સરલ વૃત્તિવાળા હતા. “ મgu” સ્વભાવથી જ કમળ હતા “વિળીસ્વભાવથી જ વિનીત હતા. “પરૂ વસંતે સ્વભાવથી જ ઉપશાન્ત વૃત્તિ વાળા હતા. “શરૂagોમાળમાચારે તેમનામાં ક્રોધ, માન, માયા અને લેભ, એ ચારે કષા સ્વભાવથી જ ઓછા હતા. તાત્પર્ય એ છે કે તેમનામાં જે કે કષાયને ઉદય હતું, કારણ કે દસમાં ગુણસ્થાન સુધી કષાયનો સદુભાવ રહે છે. પણ તેમનામાં કષાયને ઉદય સ્વભાવથી જ અત્યંત મંદ હતો “નિવમવલં” તેઓ અત્યંત કમળ પરિણામવાળા હતા. “ગણીને ગુરુના વચનેને આશ્રય લેનારા હતા. અથવા ગુપ્તેન્દ્રિય હતા. “મા” ભદ્રિક-માયા કપટથી રહિત હતા. “પીળી વિનીત -ગુરુની સેવા કરનારા હતા. “સમજણ મજાવો મરણ” તે એવા રેહ નામના અણગાર શ્રમણ ભગવાન મહાવીરની પાસે “અતૂરમં” ઉચિત સ્થાને–વધારે દૂર પણ નહીં અને વધારે નજીક પણ નહીં એવા સ્થાને–તેમની સન્મુખ“લાગૂ ઉત્કટાસને, “સ” નીચું મસ્તક રાખીને “શાળwોટોવા” ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ કોઠીમાં રહેતા “સંમેશં તવ મામાને વિસંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા બેઠા હતા. “તtri ? રો શખરે જ્ઞાચકહે કાગ ઘgવાસમાળે ઘર્ષ વયાસી” ત્યાર બાદ ઉત્પન્ન થયેલ છે શ્રદ્ધા જેને એવા તે રોહ અણગાર “યાત્રા” પ્રભુની પર્યું પાસના કરીને પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-“નાચણ " અહીં શ્રદ્ધા શબ્દનો અર્થ તને નિર્ણય કરવાની વાંછા (અભિલાષા) સમજ. તે વાંછા તેમનામાં પહેલાં ઉત્પન્ન થઈ ન હતી. પણ અત્યારે જ સામાન્ય રૂપે સર્વ પ્રથમ ઉત્પન્ન થઈ છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy