________________
તેકારણે આત્મકૃત ક્રિયા આનુપૂર્વીથી જ થાય છે. (ના ચઢાના ચા‡, નાચ અનિસ્લ સા સા ગાજીપુત્રિ દા) જે ક્રિયા ભૂતકાળમાં છે, જે ક્રિયા વર્તમાનકાળમાં રહી છે, અને જે ક્રિયા ભવિષ્યકાળમાં થશે તે બધી ક્રિયાએ ભૂતકાળે આનુપૂર્વીથી જ થઈ હતી, વર્તમાનકાળે થાય છે અને વિ ષ્યમાં પણ થશે. ( નો અનાજુપુત્રિšત્તિ ત્તત્ર લિયા ) પરંતુ અનાનુપૂર્વીથી નહીં એટલે કે ભૂત, વર્તમાન, અને ભવિષ્ય કાળની ક્રિયા આનુપૂર્વીથી જ થઈ છે. અને થશે. પરંતુ અનાનુપૂર્વીથી કોઇપણ ક્રિયા થઇ નથી થતી નથી અને થશે પણ નહીં. આ રીતે સામાન્ય જીવાને અનુલક્ષીને પ્રાણાતિપાત ક્રિયાનું વર્ણન કર્યું. હવે નારકાદિ વિશેષ પ્રકારના જીવાને અનુલક્ષીને સૂત્રકાર પ્રાણાતિપાત ક્રિયાનું વિવેચન કરે છે– ( અસ્થિળે અંતે ! ગેરયાળ પાળા વારિયા ગર્ ? ) હું પ્રભા ! શુ' નારક જીવાને પણ પ્રાણાતિપાતમાં ક્રિયા થતી હાય છે ? ૮ ત્તા અસ્થિ ” હા, ગૌતમ ! નારક જીવે ને પણ પ્રાણાતિપાતમાં ક્રિયા થાય છે. (સામંતે ! f* પુઠ્ઠા નર, અપુઢ્ઢા જ્ઞરૂ ? ) હે પ્રભા ! જીવેશને જે પ્રાણાતિપાત ક્રિયા થાય છે તે શું જીવાના કરીને થાય છે, કે સ્પ કર્યા વિના થાય છે ? ઉત્તર-( ગાય નિયમ દ્ધિિિસ નર્ ) હે ગૌતમ ! તે નિયમથી છએ દિશાઓમાં સ્પર્શ કરીને જ થાય છે. ત્યાં સુધીના સૂત્રપાઠ ગ્રહણ કરવા. તાત્પર્ય એ છે કે તે પ્રણાતિપાતરૂપ ક્રિયા સ્પર્શ કરીને જ થાય છે, સ્પર્શ કર્યા વિના થતી નથી. ઇત્યાદિ સમસ્ત પાઠ સામાન્ય જીવના વિષયમાં કહ્યા પ્રમાણે અહીં પણ ગ્રહણ કરવા. પણ અહીં (નારકામાં) એ વિશેષતા છે કે તંમતે ! સિંચિા ર્ ? ” “નોયમા! નિયમા छि ” એવા સૂત્રાલાપ કરવા જોઇએ. ભાવાર્થ એ છે કે નારક જીવાને નિયમથી છએ. દિશાઓમાં ક્રિયા થાય છે. “ સા મતે ! દાનરૂ ? [ચા ગ઼રૂ ? ” હે પ્રભા ! નારક જીવોને છએ દિશાઓમાં જે પ્રાણાતિપાત ક્રિયા થાય છે તે શુ કૃત કે અકૃત હોય છે ? (ત ચેત્ર ગાય નો અનાજુપુત્રિટ-ત્તિ વત્તત્રં ત્તિયા) એ બધું પણ પહેલાંના વક્તવ્ય પ્રમાણે જ સમજવું. અને “ નો બાળુપુત્રિવૃત્તિ ત્તવ્યં ણિયા ” સુધીને સમસ્ત સૂત્રપાઠ અહીં પણુ ગ્રહણ કરવા જોઇએ. તાત્પ એ છે કે નારક જીવાને જે પ્રાણાતિપાત ક્રિયા થાય છે તે આત્મકૃત જ હોય છે, પરકૃત કે ઉભયકૃત હોતી નથી. અને તે ક્રિયા અનુક્રમપૂર્ણાંક (આનુપૂર્વીથી) જ થાય છે. એજ વાત અહીં
'
શ્રી ભગવતી સૂત્ર : ૨
નારક,
સ્પ
૧૧