________________
સારું છે, સદ્ વિરૂ) જ્યારે સ્કન્દક અણગાર ચાલતા ત્યારે તેમના હાડકાં એક બીજા સાથે ઘસાવાથી તેમાંથી (ખટ, ખટ) એ અવાજ તે હતે તેમનું શરીર હાડકાના માળખા જેવું બની જવાને કારણે એવું બનતું હતું (૩ના તવેનું કવવિ “સોળ કુવાસળવિવ માસસિરઝom) આ રીતે જે કે તેમનું શરીર કૃશતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું–એટલે કે માંસ અને શેણિત (લેહી) થી બિલકુલ વિહીન બની ગયું હતું-તે પણ તપના પ્રભાવથી તેમનું આત્મબળ વધારે પ્રદીપ્ત થયું હતું. તેથી તેઓ રાખની નીચે ઢંકાયેલા અગ્નિ જેવા દેદીપ્યમાન હતા. (તળ તેuri તરતૈયલિg ma ગવ વાસામમા વિરૂ) આ સૂત્ર પાઠ વડે ઉપરોક્ત વાત જ પ્રકટ કરવામાં આવી છે. એટલે કે તેઓ તપથી અને તેથી તથા તપતા તેજથી અતિશય શોભાયમાન લાગતા હતા. એ સૂટ ૧૪ છે
ટીકાર્થ—-“ તાળ સમળે માવં મહાવીરે” ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે “યંગ શો નય કો ” કૃદંગલા નગરીને “છત્તાત્રાના વેટ્ટ ચાવો” છત્રપલાશક મૈત્યમાંથી (બગીચા) માંથી (ઘનિવમ) વિહાર કર્યો. & geનિમિત્તા ” ત્યાંથી વિહાર કરીને “વહat 1ળવથરિણા વિદ્યા '' બહારના પ્રદેશોમાં વિચરવા લાગ્યા. “તાળાં રે ચંદ્ર અને રે” ત્યાર બાદ દક અણગાર “તારવા જેરા ગતિ” તથા પ્રકારના સ્થવિરેની પાસે
સામફથમાફડું પારકું ” સામાયિક આદિ અગિયાર અંગોનો “” અભ્યાસ કરવા લાગ્યા. “પિન્ના ” તેને અભ્યાસ કરીને “વ સમળે માવં મારે” જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા તેત્ર વાત ” ત્યાં આવ્યા. (૩રાત્તિ ) ત્યાં આવીને “સમi. મળવું મહાવીર ઘંવર મં તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો. “વંહિતા નહિ દઉં વારી અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
શંકા-અહીં કેઈને આ પ્રકારની શંકા ઉદૂભવે કે સ્કન્દક અણગારે અગિયાર અંગોને અભ્યાસ કર્યો. ” આ કથન મુજબ તે એમ જ માનવું પડે કે અગિયાર અંગની રચના સ્કક અણગારની પહેલાં જ થઈ ગઈ હશે. જે એવું ન બન્યું હોત તો તેમણે કેવી રીતે તે અંગેનો અભ્યાસ કર્યો હિત ? જે એ વાત સિદ્ધ થાય તે આ પાંચમાં અંગરૂપ ભગવતીસૂત્રમાં તેમનું જે જીવન ચરિત્ર વર્ણવ્યું છે તે સુસંગત લાગતું નથી કારણ કે પહેલાં બનેલાં અગિયાર અંગેની રચના વખતે તે સ્કક અણુગાર હતા જ નહીંતેઓ અણગાર તે ત્યારપછીજ બન્યા હતા. તેથી આ વાતમાં વિરોધાભાસ જણાય છે. તે તે શંકાનું આ પ્રમાણે સમાધાન કરી શકાય છે-ભગવાન મહાવીરના શાસનમાં નવ વાચનાઓ હતાં. તે બધી વાચનાઓ માં અંદથરિત્રના પહેલાં જે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૧૭