________________
કુત્તા કુદ કરછનિત) હે ભદન્ત ! એક જીવના એક વાર જન્મ લેવાની અપેક્ષા કેટલા પુત્ર ઉત્પન્ન થાય છે? (જોયા!) હે ગૌતમ! (બન્ને) ઓછામાં ઓછા (gો વા, રોવા સિgિo વા) એક જીવનમાં એક વાર જન્મ લેવાની અપેક્ષાએ એક અથવા બે અથવા ત્રણ અને (૩ોળ') વધારેમાં વધારે (સયસ પુ ષીરા પુત્તત્તા સૂવું માન ) બે લાખથી નૌ લાખ સુધીના જીવો પુત્રરૂપે ઉત્પન્ન થતા હોય છે. ( જે ળટ્રેન મતે ga સુકરર કાર ફુદ કાછત્તિ) હે ભદન્ત ! આપ એવું શા કારણે કહે છે કે એક જીવના એક વાર જન્મ લેવાની અપેક્ષાએ ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે બે લાખથી નવ લાખ જી પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે ? (mોચમા !) હે ગૌતમ! (ફથી ચ કોળી મેદુનવત્તી ના સંકો, સમુcuss) સ્ત્રી અને પુરુષની કમત નિમાં મૈથુનવૃત્તિક નામને સંગ ઉત્પન્ન થાય છે. (તે સુકો વિશે સંવિતિ) તેથી તેઓ બને શુક્ર શ્રોણિત રૂપ નેહને સંબંધિત કરે છે. (તબ્ધ નહomi પો. वा दो वा तिण्णि वा, उक्कोसेण सयसहस्सपुहत्त जीवाण पुत्तचाए हव्व કાજી) તે સંગ પામેલાં રજ અને વીર્યમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ છે અને વધારેમાં વધારે બે લાખ છ પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. (તે તેનું જ્ઞાવ હૃદ4 Tછ ) તે કારણે મેં એવું કહ્યું છે.
ટીકાથ–-( નવા ' મને !) હે ભદન્ત ! એક જીવ ( વીવ અવાજે) એક જીવરૂપ માતાના ગર્ભમાં ભવગ્રહણ કરેતે અર્થાત્ એક જ વાર જન્મ ધારણ કરે તે (વફાળું પુત્તત્તા વાછંતિ) કેટલા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-એક જીવના એક ભવગ્રહણમાં કેટલા છ પુત્રરૂપે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-(વા !) હે ગૌતમ!(som" vો વા વા તિળિયા) એક જીવના ભવગ્રહણમાં ઓછામાં ઓછા એક, અથવા બે, અથવા ત્રણ જીવ એક સાથે પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે, (૩ોr') અને વધારેમાં વધારે (ચરણ પુત્ત જીવા પુત્તર ધ્રુવં માર) બે લાખથી નવ લાખ છે એક સાથે પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. સૈદ્ધાંતિક પરિભાષા અનુસાર બે થી નવ. સુધીની સંખ્યાને (પૃથકત્વ) કહે છે. તેથી સૂત્રને અર્થ બતાવતાં ( જયાર
)એ પદ મૂકવામાં આવેલ છે, માટે બેથી નવ લાખ લખ્યા છે. આ રીતે એક જીવ એક ભવગ્રહણ કરે ત્યારે બે લાખથી નવ લાખ સુધીના છે એક સાથે પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. આ વાત મસ્યાદિક જમાં જોવા મળે છે–એક જ વારના સંગથી બેથી નવ લાખ જી ગર્ભમાં ઉત્પન્ન થાય છે અને એટલાં જ જન્મ પામે છે. તેથી જ એવું કહ્યું છે કે “એક જ જીવના એકવાર ના ભવગ્રણથી લક્ષ પૃથકત્વ (બે થી નવલાખ) પુત્ર ઉત્પન્ન થાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૬૬