________________
સ્વમતકે સ્વરૂપમાનિરૂપણ
આ પ્રશ્નને જવાબ આપતાં મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને શું કહે છે તે આ સૂત્રમાં બતાવ્યું છે. આ સૂત્ર વડે મહાવીર પ્રભુ અન્ય મતવાદીઓના મતનું ખંડન કરીને પોતાના મતની પ્રરૂપણું કરે છે– જોયા! જ ન તે ગથિયા” ઈ.
સૂત્રાર્થ–ોચમા ! હે ગૌતમ! (of સે ઝાટરિયા) તે અન્યતી. થિકે (gવે બાફવંતિ) જે એવું કહે છે કે (કાવ થi વેતિ કૃતિ વત્તધ રિચા) (ચા ) “ જીવ વેદનાને ભેગવે ને તે સ્વાભાવિક છે ” ત્યાં સુધીનું તેમનું (જે તે પ્રમાણુ) જે બધું કથન છે-જે માન્યતા છે (fપછી તે વાસુ ) તે મિથ્યા છે તેઓ જે કહે છે તે સત્ય નથી. (અહં જોયા ! પર' ગણવામ) હે ગૌતમ! હું તે એવું કહું છું કે ( રજુ ચાખે
નિમાબે રિળેિ ) જે ચાલી રહ્યું છે તે ચાલી ચૂક્યું છે (વા) જેની નિર્જરા થઈ રહી છે તે કર્મ નિર્ણ થઈ ચૂકયું છે. તો પશુપોમાહા જયશો નgિriત્તિ) બે પરમાણુ પુલ પરસ્પર સાથે સંયોગ પામીને એક સ્કંધપર્યાય રૂપે પરિણમે છે. ( વ પરમાણુવા - ચમો સાળંતિ?) શા કારણે બે પરમાણુપુલ મળીને એક કંધપર્યાયરૂપે પરિણમે છે? ઉત્તર- (કો ઘરમજુવોrછા અસ્થિ સિહાણ) તે બે પરમાણુ યુદ્ધમાં પણ નેહકાયને સદ્ભાવ હોય છે. તો પરમાણુજારા UTTો સાત્તિ) તે કારણે તે બે પરમાણુ યુદ્ધ પણ સ્કષપર્યાયરૂપે પરિણામે છે. (તે મિન્નાના જાતિ) જે તેમના વિભાગ કરવામાં આવે તે બે વિભાગ થાય છે. (દુ =મારા પરમાવો છે gય પરમાણુવોwછે મા ) તેમને એક ભાગ પરમાણુને એને બીજો ભાગ પણ એક પરમાણને થાય છે. (તિuિr vમાજુવોr priયો સાdia) ત્રણ પરમાણુ પુવલે પરસ્પર સાથે સગ પામીને સ્કંધપર્યાય રૂપે પરિણામે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૨૪