SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ( ન્હા સિનિ પરમાણુ સાતિ?) શા કારણે ત્રણ પરમાણુ પુદ્ગલે સ્કંધપર્યાય રૂપે પરિણમે છે. (ડ્યુિં પરમાણુIRા મરિય સિનેહવા) ત્રણ પરમાણુ યુદ્રમાં સનેહકાયને સદ્ભાવ હોય છે. ( તા તિાિ પરમાણુ વાહા જયો સતિ ) તે કારણે ત્રણ પરમાણુ પુલે પરસ્પર સાથે મળીને એક સ્કંધપર્યાયરૂપે પરિણામે છે. (તે મિઝમા દુા વિ તિરા વિ નંતિ) જયારે તે ત્રણ પરમાણુ યુદ્વના વિભાગ કરવામાં આવે છે. ત્યારે તેમના બે વિભાગ પણ પડે છે અને ત્રણ વિભાગ પણ પડે છે. (સુ જમાના pજારો ઘરમgવો છે, જાણો સુપતિ રંધે મવ) તેમના બે ભાગ આ પ્રમાણે બને છે એક ભાગ પરમાણુ પુદ્ગલને બને છે અને બીજો ભાગ બે પ્રદેશી કંધરૂપ બને છે. (તિહા જમાના તિfor grHITY&ા અવંતિ) જ્યારે તેમના ત્રણ વિભાગ કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક વિભાગ ૧,૧ પરમાણુ પુદ્ગલને બને છે (પૂર્વ જરૂરિ) ચાર પરમાણુ પુલના વિષયમાં પણ એમ જ સમજવું. ( વંર પરમાણુમાર છારો સાતિ) પાંચ પરમાણુ યુદ્ધ પણ પરસ્પર સાથે મળીને એક સ્કંધરૂપ પર્યાયરૂપે પરિણમે છે. (ઇનચ નાળિત્તા વાંધત્તાણ નંતિ) એટલે કે પાંચ પરમાણુ પુલ પણ પરસ્પરની સાથે ભેગા મળી જાય છે અને એ રીતે તેઓ એક સ્કંધપર્યાયને ઉત્પન્ન કરે છે. (વધે ર વાસણ) આ સ્કંધ પર્યાય શાશ્વત નથી પણ અશાશ્વત છે. (સયા મિર્ચ કાચિંડ ૧ લાવનગર ) તે પર્યાય સદા પરિમાણ રૂપે છે અને ઉપચય તથા અપચય રૂપે બન્યા કરે છે. ( gવ માતા અમારા) બાલ્યા પહેલાંની ભાષાભાષા નથી પણ અભાષા छे. (भासिज्जमाणी भासा भासा भासा समय वीइक्कंतवणं भासिया भासा अभासा) ભાષાને સમય ઓળંગી ગયેલી ભાષા એટલે કે બેલવામાં આવી ચૂકેલી ભાષા, ભાષા નથી, ભાષા છે ઉપર્યુકત મહાવીર પ્રભુને અભિપ્રાય જાણીને તેમને પૂછવામાં આવ્યું છે કે (a f$ માગો માસા, મામો માણા) જે છેલ્યા પહેલાંની ભાષા અભાષા હોય, અને જે ભાષા બોલવામાં આવી રહી છે તેને જ ભાષા ગણવામાં આવતી હોય, તથા બલવામાં આવી ચૂકેલી ભાષાને અભાષા કહેવામાં આવતી હોય તે તે બેલનારની ભાષા છે કે નહીં બોલનારની ભાષા છે. મારો માણt) તે બેલનારાની ભાષા છે. ( નો હુ ના જમાના માતા) નહીં બેલનારની ભાષા નથી. (પુર વિશ્વરિય શકુવા, કદ્દા માસા, તામાળિયા) કર્યા પહેલાની ક્રિયા દુઃખના હેતુરૂપ હોતી નથી. ભાષાની જેમ જ ક્રિયાના વિષયમાં પણ સમજવું ( વિડિયા વિ લાવ જો યા ટુવા, નોuહુ અળગો ટુવા હે વત્તર સિરા) ક્રિયા પણ (યાવત્ , ) કરનારને જ દુઃખ ની હેતુભૂત હોય છે. નહી કરનારને તે દુઃખની હેતુભૂત થતી નથી, એમજ કહેવું જોઈએ. ( વિષે તુવણં, ) સુકવું, જ્ઞમાળવ૬ ટુર્ણ, ૪ ૪ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy