SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મૂવીજસત્તા રે વેતિ તિવત્તત્રં રિચા) દુઃખ કિયાજ જહેય છે. દુઃખ પૃસ્ય જ હોય છે. દુખ ક્રિયમાણકૃત હોય છે. પ્રાણ, ભૂત, જીવ અને સત્વ, ક્રિયા કરીને જ વેદના ભગવ્યા કરે છે એમ કહેવું જોઈએ. સૂ-રા ટકાથે“ ! ” હે ગૌતમ ! “mi કન્નથિયા” અન્યતીથિકે અન્ય મતવાદીઓ “ઇ બારૂદ્ધતિ ” એવું જે સામાન્ય રૂપે કથન કરે છે “ માતંતે” એવું જે વિશેષરૂપે કથન કરે છે, “gવં પ્રજ્ઞાચરિત” એવી જે પ્રજ્ઞાપના કરે છે, (વનિત) એવી જે પ્રરૂપણ કરે છે, (અહીં યાવત્ પદથી સ્વભાવવાદીઓના મતનું પ્રતિપાદન કરનાર પૂર્વોક્ત તમામ પાઠ ગ્રહણ કરાય છે) તે પાઠ ક્યાં સુધી ગ્રહણ કરવાનો છે તે બતાવવાને “રેય તિ” સુધી તે પાઠ ગ્રહણ કરે એમ સૂત્રકારે કહ્યું છે, એટલે કે પહેલા સૂત્રમાં સ્વભાવવાદીઓ એ પિતાને પૂર્ણ મત પ્રકટ કર્યો છે. અહીં “યાવત્ ” પદ વડે એમ કહ્યું છે. (વેચળ વેતિ ) સુધીના તે પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરો. તેમાં તેમણે બતાવ્યું છે કે પ્રાણ, ભૂત, જીવ, અને સત્ત, એ સૌ સ્વભાવથી જ વેદના ભેગવતા રહે છે. “ને તે ” તેમણે એવું જે કહ્યું છે તે “મિચ્છા છે gવભાછું” મિથ્યા કહ્યું છે. તેમનું તે કથન સાચું નથી. “ગ પુળોચના ! gવં , માણેમિ, પૂમિ, પૂમિ ” હે ગૌતમ! હું તે એવું કહું છું (યાવત) પ્રપણું કરું છું કે જે ચાલી રહ્યું છે તે ચાલી ચૂકયું, (યાવત) જેની નિર્જરા થઈ રહી છે તે નિર્જીણ થઈ ચૂકયું, અહીં “યાવતુ” પરથી " उदीयमाणमुदीरितम्, वेद्यमान बेदितम् , प्रहियमाणं प्रहीणं छिद्यमानं छिन्नम् , મિમા fમ, રામાનં , ઝિયમનું મૃતમ્” આ પાઠને સંગ્રહ કરાયે છે. પરતીર્થિકને મત કેવી રીતે મિથ્યા છે તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે જે ચાલતી વસ્તુને પ્રથમ સમયે ચાલી ચૂકેલી માનવામાં ન આવે તે તેને બીજા સમયમાં પણ અચલ જ માનવી પડશે. આ રીતે તે તે કદી પણ ચલિત થશે જ નહીં. પરંતુ અંતિમ સમયે “ચલિત થઈ ચૂકી ” એ જે વ્યવહાર થતો જોવામાં આવે છે તેથી એ વાત સિદ્ધ થાય છે કે તે વસ્તુ પ્રથમ સમયથી શરૂ કરીને અન્તિમ સમય સુધી ચલિત થતી રહે છે. “તાતારું થિર ચિરં શા પશ્ચાત્ત નારાષ્યિતિ” આ ન્યાયાનુસાર એમ જ માનવું જોઈએ કે પ્રથમ સમયથી લઈને જ વસ્તુમાં (ચલિત) એવો વ્યવહાર થવા માંડે છે. જે પ્રથમથી જ એ વ્યવહાર થઈ શકતો ન હોય તે અન્તિમ સમયે પણ પ્રદેશ (વ્યવહાર) ને માનવામાં ન આવે તે જેટલી ક્રિયાઓ છે તે બધી નિરર્થક જ બની જશે. માટે વર્તમાનની વિવક્ષાની અપેક્ષાએ પણ વસ્તુમાં અતીતતા (ભૂતકાલીનતા) વિરૂદ્ધ પડતી નથી. જે વર્તમાન ક્ષણે વસ્તુ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૬
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy