________________
આકાશાસ્તિકાય લેક અને અલેક બનેમાં વ્યાપેલું છે, પણું ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તે ફક્ત લેકમાં જ વ્યાપેલું છે. (અરે વેરાવ) આકાશાસ્તિકાય શાશ્વત, અવસ્થિત, ત્રિકાલવતી, નિત્ય અને અનંત છે.
(ગુણ અવB ) ગુણની અપેક્ષાએ આક્રશાસ્તિકાય અવગાહના ગુણ વાળું છે. જેવી રીતે ટેપલી બાર આર્દિ ફળને પિતાની અંદર રહેવાને માટે આધાર આપે છે, એ જ પ્રમાણે આકાશ જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યોને પિતાની અંદર રહેવાને સ્થાન આપવામાં મદદરૂપ થાય છે. જેવી રીતે ધર્માસ્તિકાય ગતિમાં મદદ કરે છે અને અધમસ્તિકાય સ્થિતિમાં મદદ કરે છે. એવી રીતે આકાશાસ્તિકાયનું કાર્ય અવકાશદાન દેવાનું છે,
હવે સૂત્રકાર જીવસ્તિકાયનું સ્વરૂપ બતાવે છે
પ્રશ્ન–(નીવરિયાળ અંતે ! જરૂ વળે, રૂ , એ જણે ) ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- ભદન્ત ! જીવાસ્તિકાયમાં કેટલા વર્ણ, કેટલા ગંધ, કેટલા રસ અને કેટલા સ્પર્શ હોય છે!
મહાવીર પ્રભુ જવાબ આપે છે–(નોરમા ! વળે લાવ લાવી ન સપણ, અgિણ જોવાલ્વે) જીવાસ્તિકાય રૂપ, રસ, સ્પર્શ વગેરે પૌદ્રલિક ગુણેથી બિલકુલ રહિત હોય છે. અરૂપી છે, શાશ્વત છે, અવસ્થિત છે અને લેકદ્રવ્ય રૂપ છે. અહીં (કાવ) (પર્યત) અગંધ, અરસ અને અસ્પર્શ એ વિશેષ લેવામાં આવ્યા છે દ્રવ્યની અપેક્ષાએ જીવ ચેતનાવાળો, શાશ્વત અને અવસ્થિત છે. પર્યાયની અપેક્ષાએ પંચાસ્તિકાયરૂપ લોકના અંશભૂત દ્રવ્ય છે (સે તમારો વંવિહે પરો) તે જીવાસ્તિકાયના સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે પાંચ ભેદ છે-(વો સાવ સુખો) (1) દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ જીવાસ્તિકાય, (૩) કાળની અપેક્ષાએ જીવા સ્તિકાય, (૪) ભાવની અપેક્ષાએ જીવાસ્તિકાય અને (૫) ગુણની અપેક્ષાએ જીવાસ્તિકાય. (તરથ હરગો i fપસ્થિવા સાંતારું નીવડવા) દ્રવ્યની અપેક્ષાએ અનંત છે. (ત્તમો Mાળમેરે) ક્ષેત્રની અપેક્ષાએ જીવા સ્તિકાય લેક પરિમિત છે. એટલે કે જેટલું લેકનું પ્રમાણ છે એટલું જ પ્રમાણે
જીવાસ્તિકાયનું છે. ( જોર જીયા નાની રાવ દિવે) કાળની અપેક્ષાએ જીવા સ્તિકાય કેઈ પણ સમયે ન હતું એવું નથી, તે તે નિત્ય છે. અહી (લાલ) (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે-(૨ રારિ વારિત, ર ાપિ न भविष्यति, अपितु आसीत् , अस्ति, भविष्यति, ध्रुवःनियतः शाश्वतो-ऽक्षयोऽव्य ઘોઘસ્થિતિ) પહેલાં જીવાસ્તિકાયનું અસ્તિત્વ ન હોય એવું બન્યું નથીએટલે કે ભૂતકાળમાં તે હતું. વર્તમાનમાં તેનું અસ્તિત્વ ન હોય એવું પણ બનતું નથી, એટલે કે વર્તમાનકાળમાં પણ તેનું અસ્તિત્વ છે જ ભવિષ્યમાં તેનું અસ્તિત્વ ન હોય એવું પણ બનવાનું નથી– ભવિષ્યમાં પણ તે હશે જ ત્રણે કાળમાં જીવાસ્તિકાયનું અસ્તિત્વ રહે છે, માટે જ કાળની અપેક્ષાએ તે નિત્ય છે. જો કે પર્યાયની અપેક્ષાએ જીવને અનિત્ય માનવામા આવેલ છે, પણુ દ્રવ્યની અપેક્ષાએ તેને સદ્દભાવ શાશ્વત રહેતા હોવાથી તેને નિત્ય માન
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૩)