________________
.
તે કમળોવાલરવ વચારી) તેએમાંના મેધિલ નામના સ્થવિરે તે શ્રમણા પાસકોને આ પ્રમાણે કહ્યું-( પુન્ત્રસંન્નમેન' અન્તો! લેવા ટેવોનું લવ 'ત્તિ ) હું આર્ચી ! પૂ. સયમથી દેવે દેવલેાકમાં ઉત્પન્ન થાય છે” આ રીતે પૂર્વ તપ અને સયમના પ્રભાવથી તેમની આરાધના કરનાર મનુષ્યની ઉત્પત્તિ દેવલેાકમાં થાય છે, એ રીતના કાલિકપુત્ર અને મેધિલ નામના સ્થવિરેના કથનના સાર સમજવા, એ વાત તેા આગળ કહી દેવામાં આવી છે કે સરાગાવસ્થા ભાવિની જે તપસ્યા છે તે વીતરાગની તપસ્યાની અપેક્ષાએ પૂર્વકાલભાવિની છે. તેથી તેને પૂર્વ તપ કહેલ છે. એજ પ્રમાણે અહી' સંયમ અથવા ખ્યાતરૂપ લેવા જોઈએ. અયથાખ્યાતરૂપ તે સચમ રાગાવસ્થા, ભાવી હોય છે. રાગાવસ્થા ભાવી જે તપ અને સયમ હાય છે તે દેવલાકમાં દેવપણે ઉત્પત્તિના કારણરૂપ અને છે. વીતરાગાવસ્થા ભાવી તપ અને સયમ દેવગતિમાં ઉત્પન્ન કરાવવાના કારણરૂપ ખનતાં નથી, એવું સિદ્ધાંતનું કથન છે. તેથી એવું કહ્યું છે કે · તપ અને સચમ મેક્ષ અપાવવામાં કારણરૂપ હાય છે ” તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે સરાગકૃત તપ અને સયમથી દેવગતિ પ્રાપ્ત થાય છે. દેવાયુના બંધ રાગાંશથી મધાય છે, કારણ કે રાગાંશ કર્માં ધનુ' કારણ ગણાય છે. ( તસ્થળ આગળ વિશ્વ નામ થેરે. તે ક્ષમનોવાસદ્ વ વયાણી) તે સ્થવિર ભગવતામાંના આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણેાપાસકેાને આ પ્રમાણે જવાખ આપ્યા— ( મિયાણ લગ્ગો ! લેવા તેજોધ્યુ થયÍતિ) હે આર્યોં ! કર્મના પૂરે પૂરા ક્ષય ન થવાથી દેવા દેવલાકમાં ઉત્પન્ન થાય છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે આત્મામાં જ્યારે જીવકૃત કર્યાં ખાકી રહી જાય છે, ત્યારે જીવાને દેવત્વની પ્રાપ્તિ થાય છે.
6
શકા——કેવળજ્ઞાન થયા પછી પણ આત્મામાં કર્મો બાકી રહી જાય છે, ( કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પશુ અઘાતિકર્મો ખાકી રહે ) તે તેને દેવત્વની પ્રાપ્તિ કેમ થતી નથી ?
ઉત્તર—કેવળજ્ઞાન થયા પછી પણ જે આઘાતિકમાં બાકી રહી જાયછે તે કાર્યકારી હાતા નથી. તેથી તેઓ સંસાર ક ક બંધના કારણરૂપ બનતા નથી, તેથી દેવલેાકની પ્રાપ્તિ થતી નથી, પણ સિદ્ધિગતિની જ પ્રાપ્તિ થાય છે ( તસ્થળ ાસવે નામશેષે તે સમજોત્રાસ વવચારી ) તે સ્થવિરામાંના કાશ્યપ નામના સ્થવિરે તેમને આપ્રમાણે કહ્યું-( સળિયાદ્ ગ્ગો ! તેવા દેવહો મુ વવજ્ઞતિ) હું આä ! સંગિતાને કારણે દેવા દેવલાકામાં ઉત્પન્ન થાય છે. જે જીવ સગવાળા હોય તેને સંગી કહે છે. તે સંગીના જે ભાવ તેનુ નાણુ સંગિતા છે. આદિથી યુક્ત ખનેલા જીવ પણ જો દ્રવ્યાક્રિકામાં સંગ સહિત હાય છે તે તે કર્મના અધ કરે છે. તે કારણે તેવા જીવની ઉત્પત્તિ દેવલાકમાં જ થાય છે કહ્યું પણ છે—
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૮૯