SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ संवुडे कालं करेइ. तओ पच्छा सिज्झइ, बुज्जइ, मुच्चइ, जाव सव्वदुक्खाणं अतं ?) અથવા-પહેલાં તે પ્રમાણ ઘણું જ મહયુક્ત થઈને વિચરતા હોય, પણ ત્યાર બાદ સંવૃત થઈને (સંવર યુક્ત થઈને) મરણ પામે તે શુ તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે? પરિનિવૃત થાય છે? અને તમામ દુખેને અંત કરે છે? સિદ્વિપદ (મોક્ષ) પ્રામ કરવું એટલે સિદ્ધ થવું. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું એટલે બુદ્ધ થવું. સંસાર સાગરને તરી જશે એટલે મુક્ત થવું. કર્મસંતાપથી રહિત થઈને શીતલીભૂત થવું એટલે પરિનિર્વત થવું, અને શારીરિક તથા માનસિક દુરને નાશ કરે એટલે સર્વ દુઃખાનકર થવું. ( જોગમ! હ રે છે સાવ ગતં રે) હા ગૌતમ! કાંક્ષાપ્રદેષને નાશ થવાથી શ્રમણ નિગ્રંથ સિદ્ધપદ પામે છે, બુદ્ધ બને છે, મુક્ત થાય છે, પરિનિર્વત થાય છે અને તમામ ખેને અંત કરનાર બને છે. સૂ૦ ૩ અન્ય મત કે સ્વરૂપ કાનિરૂપણ અન્યમત વિષયમાં પ્રશ્નોત્તર આ પહેલાં કાંક્ષાપ્રદોષનું નિરૂપણ કરવામાં આવ્યું. અને તેને મહાન દેષરૂપ બતાવવામાં આવ્યું. આ કાંક્ષાપ્રદેષ (પરદર્શનની વાંછા) માં બીજા દર્શનની વિપરીતતાને લીધે જ દોષપણું સંભવે છે. તેથી બીજા દર્શનેમાં વિપરીતતા બતાવવાને માટે સૂત્રકાર સૂત્ર કહે છે. ટીકાઈ–“ઉસ્થિચા of મ!િ ” ઈત્યાદિ (બM fસ્થા માં મતે !) હે ભગવન! અન્ય મૂથિકજન--અન્ય તીર્થિકે અન્ય મતને માનનારા લેકે (gવં કાવયંતિ) આ પ્રમાણે સામાન્ય રીતે કહે છે, ( માતિ) આ પ્રમાણે વિશેષરૂપે કહે છે, ( goતિ ) યુક્તિ વડે આ પ્રમાણે સમજાવે છે, (ga gવેતિ) ભેદના કથન પૂર્વક આ પ્રમાણે પ્રરૂપણું કરે છે કે-(ga હજુ જે લાવે સનgoi તો ગs. ચારું ઘરે) એક જીવ એક જ સમયે બે આયુષ્યને બંધ બાંધે છે. આ વિષયમાં પરધર્મીઓની માન્યતા એવી છે કે-જીવ પિતાની પર્યાના એક સમૂહરૂપ છે તેથી પર્યાયસમૂહરૂપ જીવ જે સમયે એક આયુષ્યરૂપ પર્યાય કરે છે, એ જ સમયે તે બીજી આયુષ્યરૂપ પર્યાય પણ કરે છે. કારણ કે જ્ઞાન સમ્યકત્વ વગેરે સર્વપર્યાયની જેમ તેનામાં સ્વપર્યાયપણાની અવિશેષતા છે. શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy