SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિશેષજ્ઞાન યુકત છે. તેમણે પિતાના મનથી ઉપજાવી કાઢીને તે ઉત્તરે આપ્યા નથી. આ પ્રમાણે પ્રભુએ ગૌતમને જવાબ આપે, વળી વધુ પ્રતીતિ કરાવવા માટે પિતાને પણ એજ પ્રકારને અભિપ્રાય છે એમ બતાવવાને માટે નીચે પ્રમાણે કહ્યું-કહૂં કિ બં નોમ ઘવારૂકમિ) હે ગૌતમ! હું પણ એ વિષયમાં એવું જ કહું છું, (માતામિ) ભાષણ કરું છું, (જ મિ) પ્રજ્ઞાપિત કરું છું, ( મિ) અને પ્રરૂપણ કરું છું કે (પુવત જેવા રોણુ વવવ #ત્તિ) પર્વતપના પ્રભાવથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, પુષ્યનમેન રેવા દેવોug વવનંતિ) પૂર્વ સંયમના પ્રભાથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, (મિયાણ સેવા રેવોuહુ રઘવજ્ઞતિ) કમિતા દ્વારા દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, (સંચાઇ તેવા રેવાણુ ઉન્નતિ) સંગિતા દ્વારા દે દેવેલેકમાં ઉત્પન્ન થાય છે આ રીતે ( પુતવેજ, પુષ્ય , મિચાણ, સંજાણ કરજો! રેવા દેવોપણુ વાવતિ) પૂર્વતપ દ્વારા, પૂર્વ સંયમ દ્વારા, કમિતા દ્વારા અને સંગિતા દ્વારા દેવ દેવકમાં ઉત્પન્ન થાય છે (સર્વે નં પર્ણમ નો વેવ નં કાચમાવવત્તરવયાણ ) આ વાત મેં સત્ય કહી છે મારા આત્મભાવથી કહી નથી પણ કેવળજ્ઞાનથી જોઈને કહી છે સૂા.૩ ટીકા –(ત મ જોય) ત્યાર બાદ ભગવાન ગૌતમે ( રાયજિદે નરે) રાજગૃહ નગરમાં ભિક્ષાથે (કાર માને) ફરતાં ફરતાં, (વ નાસ નિસામે) અનેક મનુષ્યને મુખે આ પ્રમાણે વાત સાંભળી ગૌતમ સ્વામીએ શી વાત સાંભળી, તે નીચેનાં સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે (gવં જ્ રેવાનું વિચા) હે દેવાપ્રિયે ! (તુજિયા નગરી વહિયા પુરા g) તંગિકા નગરીની બહાર આવેલા પુષ્પવતિ ઉદ્યાનમાં (પારાવદરા થે મળતો) પાર્શ્વનાથ ભગવાનના સન્તાનીય સ્થવિર ભગવંતે પધાર્યા હતા. ( કમળોવરિપહિં) તેમને ત્યાંના શ્રમણે પાસકોએ “રૂમ ” આગળ કહ્યા મુજબ “gયાવાડું” આ પ્રકારના “વારણારૂં પુરિજીયા” પ્રશ્નો પૂછયા હતા, કહેવાનું તાત્પર્ય એ છે કે તુગિક નગરીની બહાર આવેલા પુષ્પવતિ ચૈત્યમાં પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્ય પધાર્યા હતા. તંગિકા નગરીના શ્રાવકે તેમની પાસે ગયા હતા. તેમણે તેમને નીચે પ્રમાણે પ્રશ્નો પૂછયા હતા “લંકને મતે વિં કે હે ભદન્ત ! સંયમનું શું ફળ મળે છે? “વેમાં મરે! વિ છે? હે ભદન્ત ! તપનું શું ફળ હોય છે? “તi ” શ્રાવકના તે પ્રકારના પ્રશ્નો સાંભળીને “તે ઘેરા માવંતો તે સમળાવાસ થં વચાતી” તે સ્થવિર ભગવંતોએ તેમને આ પ્રમાણે ઉત્તર આપે “સંજને જો ” હે આર્યો ! સંયમનું અનાસવરૂપ ફળ મળે છે. એટલે કે સંયમની આરાધના કરવા જીવ નવાં કર્મોને બંધ બાંધતો નથી. “ર વોરાળ ” તપનું ફળ વ્યવદાન શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૭
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy