________________
प्रमेयवोधिनी टीका प्र. पद १ सू.७ जावादोनां वर्णादिना परस्परसंवेधः ९९ रूक्षस्पर्शपरिणता अपि भवन्ति, इत्येवं कटुकरसस्य स्पशैः सह अष्टौ विकल्पाः, अथ तस्यैव संस्थानैः सह पञ्चविकल्पानाह-'संठाणओ परिमंडलसंठाणपरिणया वि, वसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि' चउरंससंठाणपरिणया वि, आययसंठाणपरिणया वि' ये स्कन्धादयो रसतः कटुकरसपरिणता स्तेपां मध्ये केचन-संठाणओ' संस्थानतः 'परिमंडलसंठागपरिणया वि'-परिमण्डलसंस्थान परिणता अपि भवन्ति, केचन-चट्टसंठाणपरिणया वि'-वृत्तसंस्थानपरिणता अपि भवन्ति, केचन-तंससंठाणपरिणया वि'-व्यस्रस स्थानपरिणता अपि भवन्ति, केचन-'चउरंससंठाणपरिणया वि' चतुरस्त्रसंस्थानपरिणता अपि भवन्ति, केचन'आययसंठाणपरिणया वि' आयतसंस्थान परिणता अपि भवन्ति, तदेवं कटुरसस्य संस्थानैः सह पञ्च विकल्पा वर्णादिभिःसर्वे स्तु विंशतिः
अथ कपायरसस्य वर्णादिभिः सह विंशति विकल्पान् आह-'जे रसओ कसायरसपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि, णीलवण्णपरिणया वि, रूक्ष स्पर्शवाले होते हैं । इस प्रकार कटुकरस बाले पुद्गल स्पर्श के योग से आठ प्रकार के होते हैं। ___ अब कडकरसवाले पुद्गलों के संस्थान की अपेक्षा पांच भेद प्रदर्शित करते हैं-जो पुद्गल रस से कटुकरस वाले हैं, उनमें कोई संस्थान की अपेक्षा परिमंडल संस्थानवाले, कोई वृत्तसंस्थानवाले कोई त्रिकोण संस्थानवाले, कोई समचौरस संस्थानवाले और कोई आयतसंस्थान वाले होते हैं। यों कटुकरसवाले पुद्गलों के संस्थालों के योग से पांच विकल्प होते हैं और वर्णादि सभी को मिलाने से वीस भेद हो जाते हैं। __ अब कषायरस परिणमन वाले पुद्गलों के वर्णादि के साथ वीस भेदों का कथन करते हैं-जो पुद्गल रस की अपेक्षा कषायरस परिणવાળા પણ હોય છે. એ રીતે કડવા રસવાળાં પુદગલે સ્પર્શના ગે આઠ પ્રકારના બને છે.
હવે કડવા રસવાળાં પુદ્ગલેના સંસ્થાનની અપેક્ષાએ પાંચ ભેદને પ્રદ શિત કરે છે-જે પુગલે રસે કરીને કડવા રસવાળાં છે, તેમાં કોઈ સંસ્થાન ની અપેક્ષાએ પરિમડલ સંસ્થાનવાળાં, કેઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિકેણુ સંસ્થાનવાળાં, કેઈ સમચતુરસ સંસ્થાનવાળાં, અને કેઈ આયત સંસ્થાનવાળા હોય છે. આમ કડવા રસવાળાં પુદ્ગલેના સંસ્થાના વેગથી પાંચ વિક બને છે અને વર્ણાદિ બધાને મેળવવાથી ૨૦ ભેદ બની જાય છે.
હવે કષાય રસ પરિણામી પુદ્ગલેના વર્ણાદિકેની સાથે બનનારા ૨૦ ભેદનું કથન કરે છે-જે પુદ્ગલે રસની અપેક્ષાએ કષાય રસ પરિણામવાળાં