________________
प्रमेययोधिनी टीका प्र. पद १ सू.११ जीवप्रशापना जीवपण्णवणा'-सा एषाऽनन्तरसिद्धासंसारसमापन-जीवप्रज्ञापना वोध्या इत्याशयः। प्रश्नयति-से किं तं परंपरसिद्ध असंसारसमावण्णजीवपण्णवणा?' 'से' अथ 'किं तं' का सा-कतिविधा परम्परसिद्धासंसारसमापनजीवप्रज्ञापना ? भग'वानाह-'अणेगविहा पण्णत्ता' परम्परसिद्धासंसारसमापन्नजीवप्रज्ञापना अनेकविधा प्रज्ञप्ता-उक्ता परम्परसिद्धानामनेकविधवात् , तदेवानेकविधत्वं प्रतिपादयितुमाह-'तं जहा-अपढमसमयसिद्धा दुसमयसिद्धा, तिसमयसिद्धा, चउसमयसिद्धा, जाव संखिज्जसमयसिद्धा, असंखिज्जसमयसिद्धा, अणंतसमयसिद्धा' 'तं जहा' तद्यथा-'अपढमसमयसिद्धा'-अप्रथमसमयसिद्धाः, न प्रथमसमयसिद्धाः अप्रथम‘समयसिद्धाः परम्परसिद्ध विशेषण प्रथमसमयवर्तिनः, सिद्धखसमयाद् द्वितीयजीवों की प्रज्ञापना समझना चाहिये ।।
परम्परसिद्ध-असंसार समापन्न जीवों की प्रज्ञापना कितने प्रकार की है ? भगवान् ने उत्तर दिया-परम्परसिद्ध-असंसार समापन्न जीवों की प्रज्ञापना अनेक प्रकार की है, क्यों कि परम्परसिद्ध अनेक प्रकार के हैं। उन अनेक प्रकारों का यहां प्रतिपादन करते हैं-अप्रथमसमयसिद्ध, द्विसमयसिद्ध, त्रिसमयसिद्ध, चतुःसमयसिद्ध, यावत् संख्यात समयसिद्ध, असंख्यातसमयसिद्ध और अनन्तसमयसिद्ध ।
इनमें से जिन्हें सिद्ध हुए प्रथम समय न हो अर्थात् दो या इससे अधिक समय हो चुके हों वे अप्रथमसिद्ध कहलाते हैं । अर्थात् जो परम्परसिद्धों में प्रथम समय वर्ती हैं या सिद्धत्व के समय से दूसरे समय वर्त्त रहे हों। इसी प्रकार तृतीय आदि समय वाले द्विस' છેવટે ઉપસંહાર કરે છે. આ અનન્તર સિદ્ધ અસંસાર સમાપન જીની પ્રજ્ઞાપના સમજવી જોઈએ. • પરંપરસિદ્ધ-અસંસાર સમાપન્ન છની પ્રજ્ઞાપના કેટલા પ્રકારની છે?
શ્રી ભગવાને ઉત્તર આપે–પરંપરા સિદ્ધ–અસંસાર સમાપન્ન જીની પ્રજ્ઞાપના અનેક પ્રકારની છે, કેમકે પરંપર સિદ્ધ અનેક પ્રકારના છે. તે અનેક પ્રકારેને અહિયાં પ્રતિપાદન કરે છે.
પ્રથમ સમય સિદ્ધ, કિસમય સિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ.સમય સિદ્ધ યાવત્ સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ અને અનન્ત સમય સિદ્ધ.
તેમાંથી જેઓને સિદ્ધ થવામાં પ્રથમ સમય ન હોય અર્થાત્ બે અગર તેથી અધિક સમય થયો હોય, તેઓ અપ્રથમ સમયસિદ્ધ કહેવાય છે અર્થાત્ જેઓ પરંપરા સિદ્ધોમાં પ્રથમ સમયવતી છે, અગર સિદ્ધત્વના સમયથી બીજા સમયમાં વતી રહ્યા છે. એ રીતે તૃતીય આદિ સમયવાળા ક્રિસમય સિદ્ધ વિગેરે કહેવાયા છે.
प्र. २५