________________
प्रमेयवोधिनी टोका द्वि. पद २ सू.२२ ज्योतिप्कदेव स्थानानि तिच्छत्रकलितानि-बातोद्धृताभिः-पवनकम्पिताभिः अभ्युदयरूपविजयसूचकवैजयन्तीनामपताकाभिः, छत्रातिच्छत्रैः-उपर्युपरिस्थितच्छनैश्च कलितानियुक्तानि इति वातोद्धृतविजयवैजयन्तीपताकाछत्रातिच्छित्रकलितानि, 'तुंगा' तुङ्गानि-उन्नतानि अतएव 'गगणतलमहिलंधमाणिसिहरा' गगनतलानुलिखच्छिखराणि, गगनतलम्-आकाशतलम् अनुलिसत्-उल्लङ्घ यत् स्पृशदित्यर्थः, शिखरं येषां तानि गगनतलानुलिखच्छिखराणि, 'जालंतररयणपंजलुम्मिलियव्य'-जालान्तर रत्नानि पञ्जरोन्मीलबद्-जालानां-गृहकुडयेषु निर्मितानां गवाक्षरूपाणाम् अन्तरेपु-मध्येषु विशिष्टशोभानिमित्तं रत्नानि यत्र तानि जालान्तररत्नानि, पञ्जरादुन्मीलितमिव-निस्सारितमिवेति पजरोन्मीलितवद् यथा वंशादिमय प्रच्छादनविशेषाद् वहिष्कृतम् किमपि वस्तु अत्यन्ताविनष्टकान्तित्वात् शोभते तथा तान्यपि विमानानि शोभमानानि वर्त्तन्तेइति भावः, 'मणिकणगथूभियागा' मणिकनकस्तूपिकानि, मणिकनकानां स्तूपिका-शिखरं येषां तानि मणिकनकस्तूपिकानि, तथा 'वियसियसयवत्तपुंडरीयतिलयरयणचंदचित्ता' विकसितशतपत्रपुण्डरीक हैं। वैजयन्ती अभ्युदय की सूचक होती है । छन्त्र के ऊपर बने हुए छन्न अतिछत्र कहलाते हैं। वे विमान ऊंचे हैं, इतने ऊंचे कि उनके शिखर आकाश-तल का उल्लंघन करते हैं। उनकी दीवारों की जालियों के बीच-बीच में विशिष्ट शोभा के लिए जो रत्न जडे हैं वे ऐसे जान पडते हैं जैसे अभी-अभी पीजरे से निकाले हों। तात्पर्य यह है कि जैसे वांस आदि के किसी पात्र में से निकाली हुई कोई वस्तु एकदम स्वच्छ-चमकती हुई होती है, उसकी कान्ति फीकी नहीं होती, उसी प्रकार वे विमान भी एकदम चमचमाते हुए हैं। उनके शिखर मणियों और स्वर्ण के बार आदि प्रदेशों में प्रतिकृत रूप से खिले हुए शतपत्र और पुण्डरीक कमल स्थापित हैं, दीवार
અતિથી યુક્ત છે. વૈજયન્તી અભ્યદયની સૂચક હોય છે છત્રના ઊપર - બનેલા છત્ર અતિછત્ર કહેવાય છે. તે વિમાને ઊંચા છે. એટલાં ઊંચા છે કે તેમના શિખર આકાશતલનું ઉલ્લંઘન કરે છે. તેમની દિવાલોની જાળીની વચમાં વચમાં વિશિષ્ટ શભા માટે જે રત્ન જડયાં છે તે એવાં દેખાય છે કે અત્યારે જ પીંજરામાંથી કાઢયાં હેય. તાત્પર્ય એ છે કે જેમ વાંસ આદિના કોઈ પાત્રમાંથી કાઢેલી કઈ વસ્તુ એકદમ સ્વચ્છ ચકચકાટ હોય છે. તેની કાન્તિ ફીકી નથી હોતી તેવી જ રીતે તે વિમાને પણ એક દમ ચકચકાટ હોય છે. તેમના શિખર મણિના અને નાના હોય છે. તેમના દ્વાર વિગેરે પ્રદેશમાં પ્રતિકૃતિ રૂપે ખિલતા શતપત્ર અને પુંડરીક કમલ મૂકેલ હોય છે,