________________
प्रशापनासूत्र इत्याह-'अश्यंवरवत्थधरे' अरजोऽम्बरवस्त्रधरः, अरजांसि रजोरहितानि, स्वच्छतया अम्बरवद्वस्त्राणि धरतीति अरजो अभ्वरवस्त्रधरः, 'एवं जहा सणंकुमारे जाव विहरइ' एवं-पूर्वोक्तरीत्या, यथा सनत्कुमारः प्रतिपादितस्तथा ब्रह्माऽपि प्रतिपादनीयः, यावद् महर्द्धिकः, महाद्युतिकः, महायशाः, महाबलः, महानुभागःमहासौख्यः, हारविराजितवक्षाः, कटकत्रुटितस्तम्भितभुजः, अगदकुण्डलमृष्टगण्डस्तलकर्णपीठधारी, विचित्रहस्ताभरणः, विचित्रमाल्यानुलेपनः, कल्याणकप्रवरवस्त्रपरिहितः, कल्याणकमाल्यानुलेपनधरः, भास्वयोन्दिः, प्रलम्बवनमालाधरो दिव्येन वर्णगन्धादिना दशदिश उद्योतयन् प्रभासयन् स्वेषां स्वेपां विमानावासादीनाम् अधिपत्यं पौरपत्यम् कुर्वन् पालयन् महताऽहतनाट्यगी
ब्रह्मलोक कल्प में ब्रह्म नामक देवेन्द्र और देवराजा है । वह कैसा है, सो बतलाते हैं-ब्रह्मेन्द्र रज से रहित, स्वच्छ होने के कारण अम्बर (आकाश) के सदृश वस्त्रों का धारक है, इत्यादि वर्णन सनत्कुमार इन्द्र के समान ही समझ लेना चाहिए । यावत् वह महर्दिक है, महाद्युतिक है, महायश है, महाबल है, महानुभाग है और महासुख से सम्पन्न है । उसका वक्षस्थल हार से विराजित रहता है । उसकी भुजाएं कटकों तथा त्रुटित नामक आभूषणों से स्तब्ध रहती हैं। वह अंगद, कुंडल और गण्डस्थल को घिसने वाले कर्णपीठ का धारक, हाथों में अद्भुत अभूषण पहनने वाला, अदभुत माला और अनुले. पन का धारक, कल्याणकारी अत्युत्तम वस्त्रों का परिधान करने वाला, कल्याणकारी माला एवं अनुलेपन धारण करने वाला, देदीप्यमान देह वाला और लम्बी वनमाला का धारक है । अपने दिव्य वर्ग गंध आदि से दशो दिशाओं को उद्योतित और प्रभासित करता हुआ,
બ્રહ્મલોક ક૫માં બ્રહ્મનામક દેવેન્દ્ર અને દેવરાજા છે. તે કેવા છે, તે બતાવે છે-બ્રોન્દ્ર રજથી રહિત, સ્વચ્છ હોવાને કારણે અમ્બર (આકાશના) સદશ વસ્ત્રોના ધારક છે, ઈત્યાદિ વર્ણન સનકુમાર દેવેન્દ્રના સમાનજ સમજી લેવું જોઈએ. તે મહર્ધિક છે. મહાતિક છે. મહાયશ છે, મહાબલ છે મહાનુભાગ છે અને મહાસુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થળ હારથી વિરાજિત રહે છે. તેમની ભુજાઓ કટકે તથા ત્રુટિતે નામક આભૂષણથી સ્તબ્ધ રહે છે તે અગદ, કુંડળ અને ગંડસ્થળને ઘસાતાં કર્ણપીઠના ધારક છે. હાથમાં અદ્ભુત આભૂષણ પહેરનારા, અદ્ભુતમાળા અને અનુલેખનના ધારક, કલ્યાણકારી અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરવાવાળા મહાન કલ્યાણકારી માળા તેમજ અનુલેપને ધારણ કરવાવાળા, દેદીપ્યમાન દેહવાળા અને લાંબી વનમાળાના ધારક છે. પિતાના દિવ્ય વ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યતિત અને પ્રભાસિત