________________
२००४
प्रशोपनासूर्य तत्वेन सामान्य केवलिनां हीनप्रमाणानामपि सिद्धिसद्भावेन, सामान्यसिद्धापेक्षथैव उक्तावगाहनामानस्य प्ररूपितत्वेन दोपाभावात् ।।१५५।। सम्प्रति जघन्यावगाहनामाह-'एगा य होइ रयणी अटेव य अंगुलाई साहिया । एसा खलु सिद्धाणं जहन्न ओगाहणा भणिया' ॥ एका च रत्निः अष्टौ चाङ्गुलानि साधिकानी, एषा खलु सिद्धानां जवन्यावगाहना भणिता ॥ साच कर्मापुत्रादीनां द्विहस्तानाम् । विज्ञेया, तथाचोक्तं भाष्यकृता-'जेठा य पंच धणुसय तणुस्स मज्झा य सत्तहत्यस्स । देह त्तिभागहीणा जहणिया जा विहत्थस्स ॥१॥ सत्तूसियएसु सिद्धी जहण्णओ कह मिहं वि हत्थेमु ? । सा किर तित्ययरेनु सेसाणं सिझमाणाणं ॥२॥ अवगाहना वाले जीवों की जो सिद्धि कही गई है, वह तीर्थकर की अपेक्षा से ही समझना चाहिए, अर्थात् तीर्थंकरों की जघन्य अवगाहना सात हाथ की होती है । सामान्य केवली तो इससे कम अवगा हना वाले भी सिद्ध होते हैं। ऊपर जो अवगाहना कही गई है, वह सामान्य की अपेक्षा से ही है-तीर्थकरों की अपेक्षा से नहीं।..
- अब जघन्य अवगाहना बतलाते हैं-एक हाथ और आठ अंगुल की सिद्धों की जघन्य अवगाहना कही गई है। यह जघन्य अवगाहना कूर्मापुत्र आदि की समझना चाहिए, जिनके शरीर की अवगाहना दो हाथ की होती है । भाष्यकार ने कहा है-उत्कृष्ट अवगाहना पांच सौ धनुष वालों की अपेक्षा से, मध्यम अवगाहना सात हाथ के शरीर वालों की अपेक्षा से और जघन्य अवगाहना दो हाथ के शरीर वालों की अपेक्षा से कही गई है, जो उनके शरीर से त्रिभागन्यून होती है ॥१॥ - સમાધાન–સાત હાથની અવગાહના વાળા જીવની જે સિદ્ધિ કહેલી છે તે તીર્થકરની અપેક્ષાએ જ સમજવી જોઈએ. અર્થાત્ તીર્થ કરની જઘન્ય અવગાહના સાત હાથની હોય છે. સામાન્ય કેવળી તે તેનાથી ઓછી અવગહન વાળા પણ સિદ્ધ થાય છે. ઉપર જે અવગાહના કહેવાયું છે, તે સામાન્યની અપેક્ષાઓ જ છે-તીર્થકરોની અપેક્ષાએ નહીં
હવે જઘન્ય અવગાહના બતાવે છે–એક હાથ અને આઠ આગળની સિદ્ધોની જઘન્ય અવગાહના કહેવાણી છે. આ જઘન્ય અવગાહના કુર્મા પુત્ર આદિની સમજવી જોઈએ. જેઓના શરીરની અવગાહના બે હાથની હોય છે. ભાષ્યકારે કહ્યું છે–ઉત્કૃષ્ટ અવગાહના પાંચસે ધનુષવાળાઓની અપેક્ષાથી મધ્યમ અવગાહના બે હાથના શરીરવાળાઓની અપેક્ષાથી કહેલી છે, જે તેમના શરીરથી વિભાગ ન્યૂન હેાય છે. ૧