________________
प्रशापनास्त्रे
१००० धर्मास्तिकायादि पञ्चकस्याग्रे-मूर्द्धनि, प्रतिष्ठिता:-अपुनरागत्या व्यवस्थिता भवन्ति, तथा 'इई बोंदि चइत्ताणं तत्थ गंतूण सिज्झई' इह-मनुष्यलोके पोन्दि--शरीरं च्युत्वा-परित्यज्य, तत्र लोकाग्रे समयान्तरप्रदेशान्तरस्पर्शरहितत्वेन, गत्वा सिध्यन्ति-सिद्धि प्राप्नुवन्ति ॥१५१॥ अथ सिद्धिक्षेत्रप्राप्तानां संस्थानं प्ररूपयितुमाह-'दीहंवा हस्सं वा जं चरिमभवे हविज्ज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिया ॥१५२॥ दीर्घा पञ्चधनुःशतप्रमाणम्, ह्रस्वं वा इस्तद्वयप्रमाणं वा शब्दात् मध्यम वा विचित्रं यच्चरमभवे अन्तिमभवे भवेत् संस्थानम् । ततः-तस्मान् संस्थानात् त्रिभागहीना भुखकुक्षिप्रभृतिरन्ध्रपूरणेन तृतीयभागेन हीना, सिद्धानाम् अवगाहना, अवगाहन्ते तिष्ठन्ति अस्यामित्यवगाहना स्वावस्था इत्यर्थः, भणिता, मया महावीरेण, अन्यैश्च तीर्थकृद्भिः, एतल्लोकस्य संस्थानप्रमाणा त्रिभागहीनं सिद्धक्षेत्रस्य ज्यों ही अलोकाकाश आरंभ होता है कि सिद्धों की गति में रुकावट आ जाती है। इस प्रकार वे अलोकाकाश के द्वारा प्रतिहत हो जाते हैं और लोक के अग्रभाग अर्थात् ऊपरी भाग में स्थित हो जाते हैं। वे इस मनुष्य क्षेत्र में शरीर का परित्याग करके, एक ही समय में अस्पृशत् गति से लोकान में जाकर सिद्धि प्राप्त कर लेते हैं।
चरम भव में उनका जो भी दीर्घ अर्थात् पांच सौ धनुष का या हस्व अर्थात् कम से कम दो हाथ का आकार होता है, उससे तीसरा भाग कम आकार रह जाता है, क्यों कि सिद्ध अवस्था में मुख, पेट, नाक, कान आदि के छिद्र भर जाते हैं-आत्मप्रदेश सघन हो जाते हैं । इसी बात को स्पष्ट करने के लिए कहा गया है-भव का त्याग करते समय, अन्तिम समय में, सूक्ष्मक्रियोऽप्रतिपाती ध्यान के बल થાય છે કે સિદ્ધોની ગતિમાં અવરોધ આવી જાય છે. એ રીતે તેઓ અલકા કાશ દ્વારા પ્રતિહત થઈ જાય છે. અને લોકના અગ્રભાગ અર્થાત્ ઊપરના ભાગમાં સ્થિત થઈ જાય છે. તેઓ આ મનુષ્યના ક્ષેત્રમાં શરીરને પરિત્યાગ કરીને એક જ સમયમાં આપૃશત ગતિથી લેકામાં જઈને સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
ચરમ ભવમાં તેમને જે પણ દીર્ઘ અર્થાત્ પાંચસો ધનુષ કાયનો હવે અર્થાત્ ઓછામાં ઓછા બે હપને આકાર હોય છે તેનાથી ત્રીજા ભાગ ઓછો આકાર રહિ જાય છે કેમકે સિદ્ધ અવસ્થામા મુખ, પેટ, નાક, કાન, આદિના છિદ્રો ભરાઈ જાય છે–આત્મપ્રદેશ સઘન બની જાય છે. એ વાતને સ્પષ્ટ કરવા માટે કહેલું છે–ભવને ત્યાગ કરતી વખતે, અન્તિમ સમયમા, સૂક્ષ્મ ક્રિયા પ્રતિ