________________
प्रमैयबोधिनी टीका द्वि. पद्२ सू.२७ ब्रह्मलोकादिदेवानां स्थानादिकम् ९५५ सश्रीकाः, सोयोताः, प्रसादीयाः, दर्शनीयाः, अभिरूपाः, प्रतिरूपाः, सन्ति, 'एत्थ णं आरणच्चुयाणं देवाणं' अत्र खलु-उपर्युक्तस्थले, आरणाच्युतानां देवानाम् 'पज्जत्तापजत्ताणं' पर्याप्तापर्याप्तानाम् 'ठाणा पण्णत्ता' स्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि सन्ति, 'तिमुवि लोगस्स असंखेजइमागे' त्रिप्वपि-स्वस्थानोपपातसमुद्घातलक्षणेषु त्रिष्यपि स्थानेषु विषये लोकस्य असंख्येयभागे असंख्येयतमे भागे वक्तव्यम् 'तत्थ णं बहवे आरणच्चुया देवा परिवसति' तत्र खलु-उपर्युक्तस्थले वहव आरणाच्युता देवाः परिवसन्ति 'अच्चुए इत्थ देविंदे देवराया परिवलइ' अच्युतः अत्र-आरणाच्युतयोः कल्पयोः देवेन्द्रो देवराजः परिवसति, 'जहा पाणए जाब विहरइ' यथा प्राणतः प्रतिपादितस्तथा अच्युतोऽपि प्रतिपादनीयः, यावत्-महद्धिकः, महाद्युतिकः, महावलः, महानुभागः, महासौख्यः, हारविराजितवक्षाः, कटकत्रुटितस्तम्भितभुजः, अङ्गदकुण्डलमृष्टगण्डनिर्मल हैं, निष्पंक हैं, निरावरण कान्ति वाले हैं, प्रभायुक्त, श्रीसम्पन्न, प्रकाशमय, प्रसन्नताजनक, दर्शनीय, अभिरूप और प्रतिरूप हैं । इन उपर्युक्त स्थानों में पर्यास तथा अपर्याप्त आरण-अच्युत देवों के स्थान प्ररूपित किए गए हैं। ये स्थान तीनों अपेक्षाओं से अर्थात् स्वस्थान, उपपात और समुद्घात की अपेक्षा से लोक के असंख्यातवें भाग में हैं । इन स्थानों में बहुसंख्यक आरण-अच्युत देव निवास करते हैं। यहां अच्युत नामक देवेन्द्र देवराज निवास करता है । उसकी वक्तव्यता प्राणत इन्द्र के सहश समझनी चाहिए, यावत् वह महर्दिक, महाद्युतिक, महायशस्वी, महाबल, लहानुभाग और महासुखवान् हैं। उसका वक्षस्थल हार से सुशोभित रहता है। उसकी भुजाएं कटकों और त्रुटितों से स्तब्ध रहती हैं । वह अंगद, कुडल और गण्डનીરજ છે, નિર્મળ છે. નિષ્પક છે નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રી સંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ ઊપર કહેલાં સ્થાનમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત આર–અશ્રુત દેના સ્થાન પ્રરૂપિત કરાયેલાં છે. આ સ્થાને ત્રણે અપેક્ષાઓથી અર્થાત્ સ્વસ્થાન ઉપપાત અને સમુદ્દઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યતમા ભાગમાં છે. આ સ્થાનમાં બહ સંખ્ય આરણ અય્યત દેવ નિવાસ કરે છે. આહિ અય્યત નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. તેમની વક્તવ્યતા પ્રાણત ઈન્દ્રના સમાન સમજવી જોઈએ, યાવત્ તે મહર્ધિક, મહાતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ અને મહાસુખવાનું છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. તેમની ભૂજાઓ કટકે અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડળ, અને ગંડ