________________
प्रमेयपोधिनी टीका हि. पद २ सू.७ नैरयिकाणां स्थानानि नैरयिका वर्तन्ते 'एत्थणं वहचे नेरल्या परिवसंति' -अत्र खलु पूर्वोक्तस्थानेषु. वयो नैरयिकाः परिवसन्ति, ते नैरयिकाः 'काला'-कृष्णाः 'कालोभासा'-कालावभासाः, कालः,-कृष्णः, अवभासः-प्रभाविनिर्गमो येभ्यस्ते कालावभासाः कृष्णकान्तिपटलोपचिता इत्यर्थः' अत एव 'गंभीरलोमहरिसा'-गंभीरलोमहर्षा:गम्भीरः-अतीवोत्कटो लोमहो- रोमाञ्चोद्गमो भयवशायेभ्यस्ते गम्भीरलोमहर्पाः, तथ चा तादृशाः कृष्णाः दृष्यावशाला मनन्ति यद् इर्शनमात्रेऽपि शेषनारक जन्तूनां भयसंपादनेन पराकाप्ठ लोसहर्पमुत्पादयन्ति इत्याशयः, अत एव 'भीमा' भीमाः-सयानकाः, भगानकखाडेर 'उन्नासणगा'-उत्वासनका:-उत्त्रास्यन्ते-उवेज्यन्ते शेपनारक-जन्तबो यैस्ते उबासनास्तएवोत्वासनकाः, किमधिकेन ? 'परमपहा'-परमकपणाः यतः परं न किमपि कृष्णमरित भयानकं ताह
कृष्णाः सर्वातिगायि कृष्णवणी इत्यर्थः, 'वन्नेणं पण्णत्ता-वर्णन-वर्णमाश्रित्य वर्णापेक्षया प्रज्ञप्ताः-प्ररूपिताः सन्ति मया महावीरेण शेपैश्च तीर्थकृभिः 'सभणाउसो !' भो श्रमणायुप्मन् ! 'ते णं तत्थ निच्चं मीता'-ते खलु नैरयिकाः तत्रके असंख्यातवें भाग में पर्याप्त एवं अपर्याप्त नारक रहते हैं। वे नारक काले होते हैं। उनके शरीर से काली आभा निकलती है-वे काली आमा वाले होते हैं। उनको देखने मात्र से भय के कारण रोमांच हो आता है, अर्थात् के दूसरे नारकों को पराकाष्ठा का भय उत्पन्न करके रोमांच खडा कर देते हैं। इसी कारण वे भयानक होते हैं और भयानक होने के कारण अन्य नारकों को त्रास उत्पन्न करते हैं । अधिक क्या कहा जाय, वे वर्ण से परमकृष्ण होते है । 'परमकृष्ण' का तात्पर्य यह कि उनके समान दूसरी कोई काली वस्तु ही नहीं है, उनका कालापन सर्वोत्कृष्ट होता है। हे आयुष्मन् श्रमण, नारकावास और नारक सभी तीर्थंकरों द्वारा इस प्रकार के कहे गए हैं। ભાગમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત નારક રહે છે. તે નારકે કાળા હોય છે તેમના શરીરમાંથી કાળી આભા નિકળે છે. તેઓ કાળી આભા વાળા હોય છે. તેમને જેવા માત્રથી ભયના કારણે મારા થઈ આવે છે. અર્થાત્ તેઓ બીજા નારકને પરાકાષ્ઠાનો ભય ઉત્પન્ન કરીને મારા ખડા કરી દે છે. એ કારણે તેઓ ભયા નક છે. અને ભયાનક હોવાના કારણે અન્ય નારકોને ત્રાસ ઉત્પન્ન કરે છે વિશેષ શું કહેવું, તેઓ વર્ણથી પરમ કૃષ્ણ હોય છે. પરમ કૃષ્ણનું તાત્પર્ય આ છે કે તેમના સરખી બીજી કઈ કાળી વસ્તુ જ નથી હોતી, તેમનું કાળા પણું સકૃષ્ટ હોય છે. હે આયુષ્યમાન શ્રમણ ! નારકાવાસ' અને બધા નારક તીર્થક દ્રારા આ પ્રકારના કહેવાયા છે.
-भू० ७८