________________
'प्रमेययोधिनी टीका द्वि. पद २ सू.१४ नैरयिकाणां स्थानानि अतएव असुइवीसा'-अशुचिवीभत्साः, अशुचयः-अपवित्राणि वीभत्साः-अत्यन्तजुगुप्सिताः, विस्रा वा-आमगन्धयुक्ताः, 'परमदुभिगंधा' परमदुरभिगन्धा:अत्यन्तदुर्गन्धयुक्ताः 'कक्खडफासा' कर्कशस्पर्शा:-कर्कशः-अत्यन्तकठोरः स्पर्शों येषां ते कर्कशस्पर्शाः, 'दुरहियासा' दुरध्यासाः, दुःखेन अध्यास्यन्ते-सह्यन्ते इति दुरध्यासाः, दुःसहा इत्यर्थः, 'असुझा णरगा' अशुभाः-अनिष्टास्तेनरका.-पश्चीक्तनरकावासाः, 'असुभा णरगेसु वेयणाओ' अशुभाः, नरकेषु-प्रागुक्तपञ्चनरकावासेषु वेदनाः भवन्ति, 'एत्थ णं तमतमापुढवीनेरइयाणं' अत्र खलु-उपर्युक्त स्थले तमस्तमा पृथिवीनैरयिकाणाम् 'ठाणा पण्णत्ता' स्थानानि स्वस्थानानि प्रज्ञप्तानि -प्ररूपितानि सन्ति, 'उववाए णं लोयस्स असंखेज्जइभागे' उपपातेन-उपपातापेक्षया लोकस्य असंख्येयभागे-असंख्येयतमे भागे इत्यर्थः 'समुग्याएणं लोयस्स असंखेज्जइ भागे' समुद्घातापेक्षया लोकस्य असंख्येयतमे भागे, 'सट्टाणे णं लोयस्स असंखेज्जइभागे' स्वस्थानेन-स्वस्थानापेक्षया लोकस्य असंख्येय भागे-असंख्येयतमे भागे इत्यों वोध्यः, 'तत्थ णं' तत्र खलु-उपर्युक्तस्थलेषु गंध से युक्त होते हैं, अत्यन्त दुर्गन्ध से युक्त होते हैं । उनका स्पर्श अत्यन्त ही कठोर होता है। वे दुस्सह हैं वे पूर्वोक्त पांचों नरक अनिष्ट हैं और वहां की वेदनाएं भी अत्यन्त अशुभ हैं।
इस प्रकार पूर्वोक्त स्थलों में तमस्तनाप्रभा पृथिवी के नारकों के स्वस्थान कहे गए हैं। वे उपपात की अपेक्षा लोक के असंख्यातवें भाग में हैं, समुद्घात की अपेक्षा लोक के असंख्यातवें भाग में हैं और स्वस्थान की अपेक्षा भी लोक के असंख्यातवें भाग में हैं। इन पूर्वोक्त स्थानों में तमस्तमःप्रभा पृथिवी के नैरयिक निवास करते है। वे नैरयिक काले हैं, काली प्रभा वाले हैं । उनको देखने मात्र से भय के ગંધથી ગંધાતા હોય છે. અત્યન્ત દુર્ગધથી યુક્ત હોય છે. તેઓનો સ્પર્શ અત્યન્ત કઠેર હોય છે. તેઓ દુસહ છે આ પૂર્વોક્ત પાસે નરક અનિષ્ટ છે. અને ત્યાંની વેદનાઓ પણ અત્યન્ત અશુભ છે.
આ રીતે પૂર્વોકત સ્થળમાં તમસ્તમપ્રભા પૃથ્વીના નારકના સ્વસ્થાન કહેલાં છે. તેઓ ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે, સમુદ્રઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે આ પૂર્વોકત સ્થાનમાં તમ સ્તમપ્રભા પૃથિવીને નરયિક નિવાસ કરે છે તે નરયિકે કાળા છે કાળીપ્રભા વાળાં છે. તેમને જેવા માત્રથી ભયને કારણે રૂવાડા ઉભા થઈ આવે છે. તેઓ અત્યન્ત ભયાનક છે. ત્રાસ કારક છે–આત ક ઉત્પન્ન કરનારાં છે અને રંગે
प्र० ८३