________________
प्रशापनास्त्रे उपवर्णितनरकायासेषु नित्यं -सर्वदा भीताः क्षेत्रममावजन्यमहाघोरान्धकारदर्शनेन भयभीतास्तिप्ठन्ति, निच्चं तत्था' नित्यम्-सर्वकालम्, त्रस्ता:-परमाधार्मिकपरस्परोक्तदुःखपरम्परासंपातमयादग्रेऽपि त्रासोपपन्ना भवन्ति 'निच्चं तसिया'-नित्यं-सर्वकालम्, परमाधार्मिकैरन्योन्यं वा त्रासिताः-त्रासं प्रापितास्तिष्ठन्ति, तथा-'निच्चं उबिग्गा' नित्य-सततं परमदुःसहाधिव्याधिद्वन्द्व जतापवेदनानुभवेन, परमाधार्मिकान्योन्योपवर्णितःखातु भवेन च, उद्विनाः-तद्वासपराङ्मुख चेतसो भवन्ति, 'निच्चं परसमसुहसंबद्धं णरगमयं'-नित्यम्-सर्वकालम्, परममशुभम्-अत्यन्तानिष्टम, सम्बद्धम्-अनुवद्धम् न तु कदाचिदपि-मनागपि मध्ये व्यवच्छिन्नम्, नरकभयम्-नारकदुःखम् ‘पच्चणुभवमाणा'-प्रत्यनुभवन्तः-प्रत्येकं वेदयमानाः 'विहरंति'-विहरन्ति-तिष्ठन्ति ॥ सू० ७ ।।
मूलम्-कहि णं भंते ! रयणप्यभा पुढवी नेरइयाणं पजत्तापजत्तगाणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! रयणप्पभापुढवी ___ वे नारक जीव उन नारकावासों में क्षेत्र स्वभाव जनित अतीव घोर अंधकार को देख कर लदैव भयभीत रहते हैं । सदैव त्रस्त रहते हैं अर्थात् परमाधार्मिकों द्वारा तथा आपस में एक-दूसरे को उत्पन्न किये गये दुःख से सदा घबराए रहते हैं। परमाधार्मिक भी उन्हें त्रास पहुंचाते हैं। वे अत्यन्त दुस्सह आधि व्याधि, हद्धजनित ताप एवं वेदना का अनुभव करते हुए सदैव उद्विग्न रहते हैं अर्थात् नरक -वास से विमुख चित्त वाले बने रहते हैं। उन्हें निरन्तर ही ऐसा अत्यन्त अनिष्ट नरक दुःख रहता है जो बीच में कभी थोडी देर के लिए भी नहीं रुकता । नारक जीव इस प्रकार के दुःख का वेदन करते हुए नरक में रहते हैं ॥७॥
તે નારક છે તે નરકાવાસમા ક્ષેત્ર સ્વભાવ જનિત અતીવા ઘેર અન્ય કારને જોઈને સદૈવ ભયભીત રહે છે. સદેવ ત્રસ્ત રહે છે. અર્થાત્ પરમધામિક દ્વારા તથા આપસમા એક બીજાને ઉત્પન્ન કરાયેલા દુ ખેથી સદા ગભરાયેલા રહે છે. પરમાધાર્મિક પણ તેઓને ત્રાસ પહોંચાડે છે અને આપસમાં પણ તેઓ એક બીજાને ત્રાસ પહોચાડયા કરે છે. તેઓ અત્યંત દુસહ આધિ વ્યાધિ
દ્વજનિત તાપ તેમજ પીડાને અનુભવ કરવા છતા સદૈવ ઉદ્વિગ્ન રહે છે. અર્થાત્ નરકાવાસથી વિમુખ ચિત્તવાળા બની રહે છે. તેઓને નિરન્તર જ એવા અત્યન્ત અનિષ્ટ નરક સબન્ધી દુ:ખ રહે છે જે વચમાં પણ કયારેક થોડીવાર માટે પણ નથી અટકતા, નારક જીવ આ પ્રકારના દુઃખ જોગવતાसागवता न२४मा छे. ॥ ७ ॥