________________
प्रमेययोधिनी टीका प्र, पद १ सू ३७ कर्मभूमकादिमनुष्यनिरूपणम् ४४३ विदा पण्णत्ता-कर्मभूमकाः पञ्चदशविधाः प्रज्ञप्ताः, 'तं जहा'-तद्यथा-'पंचहिं भरहेहि'-पञ्चभिः भरतैः ५, 'पंचहि एरवरहि'-पञ्चभिरैरवतैः५, पंचहि 'महा विदेहि'-पञ्चभिर्महाविदेहैः ५, भिद्यमानाः पञ्चविधा भवन्ति, 'ते समासो दुविहा पण्णत्ता'-ते-कर्मभूमकाः पञ्चदशविधा समासतः-संक्षेपेण द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा' तद्यथा-'आयरियाय, मिलिक्खूय'-आर्याश्च, म्लेच्छाश्च, तत्र आरात्-हेयधर्मेभ्यो दूरात् याताः, प्राप्ता उपादेयधमै रित्याः श्रेष्टा इत्यर्थः, पृपोदरादिवात्साधु, म्लेच्छाः-अव्यक्त-वचनसमाचाराः 'म्लेच्छ अव्यक्ते शब्दें' इति धातुपाठात्, शिष्टासम्मतसकलव्यवहारा म्लेच्छपदवाच्या भवन्ति, तत्र कर्मभूमक मनुष्य पन्द्रह प्रकार के होते हैं। वे इस प्रकार समझना चाहिए।-पांच भरत, पांच ऐरवत और पांच महाविदेह क्षेत्रों के भेद से पन्द्रह भेद समझना चाहिए । यहां और आगे भी क्षेत्र के आधार पर मनुष्यों का वर्गीकरण किया गया है। कर्मभूमि क्षेत्र पन्द्रह हैं, अतएव कर्मभूमक मनुष्य भी पन्द्रह प्रकार के ही कहे गए हैं।
ये कर्मभुमक मनुष्य संक्षेप से दो प्रकार के हैं, यथा-आर्य और म्लेच्छ । जो हेय धर्मों से दूर रहें और उपादेय धर्मों को प्राप्त हों वे आर्य कहलाते हैं । पृषोदरादि गण में होने से 'आर्य' शब्द निष्पन्न हुआ है। जिनका वचन और आचार व्यक्त (स्पष्ट) न हो वे म्लेच्छ कहे जाते हैं । 'म्लेच्छ' धातु अव्यक्त बोली के अर्थ का वाचक है। तात्पर्य यह है कि म्लेच्छ मनुष्य वे हैं जिनका सकल आचार शिष्ट
પ્રશ્ન છે-કર્મભૂમક મનુષ્ય કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાને ઉત્તર આપે-કર્મભૂમક મનુષ્ય પંદર પ્રકારના હોય છે. તેઓ આ રીતે જાણવા જોઈએ. પાંચભરત, પાંચરવત, અને પાંચ મહાવિદેહ ક્ષેત્રના ભેદે કરી પંદર ભેદ સમજવા જોઈએ,
અહીં અને આગળ પણ ક્ષેત્રના આધાર પર મનુષ્યનું વર્ગીકરણ કરાચેલું છે. કર્મભૂમિના ક્ષેત્રે પંદર છે. તેથી કર્મભૂમક મનુષ્ય પણું પંદર પ્રકા૨ના જ કહેલા છે.
આ કર્મભૂમક મનુષ્ય ટૂંકાણમાં બે પ્રકારના છે, જેમકે આર્ય અને પ્લેચ્છ જે હેય ધર્મોથી દૂર રહે અને ઉપાદેય ધર્મને પ્રાપ્ત થાય તેઓ આર્ય કહેવાય છે. પૃષોદરાદિ ગણમા હેવાથી “આય” શબ્દ નિષ્પન્ન થયે છે. જેઓ ને આચાર અને વચન વ્યક્ત (સ્પષ્ટ) ન હોય તેઓ સ્લેચ્છ કહેવાય છે. સ્વેચ્છ, ધાતુ અવ્યક્ત બેલીના અર્થને વાચક છે. તાત્પર્ય એ છે કે સ્વેચ્છ મનષ્ય તેઓ છે કે જેમને બધે આચાર શિષ્ટજના સમાન નથી હોતે.