________________
प्रमापनासूत्र यस्यासौ अधिगमरुचिः, विस्तार:-व्यासः सकलद्वादशागस्य नयैः पर्यालोचनं तेनोपहिता रुचि यस्य स विस्ताररुचिः 'किरियासंखेव धम्मई-क्रियासंक्षेप-धर्मरुचयः, अत्रापि रुचिशब्दस्य प्रत्येकमभिसम्बन्धात् क्रियारुचि८, धर्मरुचिः१० इत्यर्थः, तत्र क्रियाया सम्यक्त्वेन संयमानुष्ठाने रुचि यस्य स क्रियारुचिः, संक्षेपे-संग्रहे रुचि यस्य विस्तारापरिज्ञानात् स संक्षेपरुचिः, धर्म-अस्तिकायधर्म श्रुतधर्मादौ वा रुचि यस्य स धर्मरुचिः, इति संक्षेपेण गाथार्थ: विस्तारेण गाथार्यस्तु निम्नप्रकारेण अवगन्तव्यः- भूयत्थेणाहि गया'-भूतार्थेनानिमित्त से जिसे पूर्वोक्त चि उत्पन्न हो जाय वह अभिगमरुचि है। - (७) विस्ताररुचि-विस्तार अर्थात् व्यास अर्थात् सम्पूर्ण द्वादशांग का विविध नयों की अपेक्षा पर्यालोचन करना, ऐसा करने से उत्पन्न होने वाली रुचि विस्तारसचि कहलाती है।
(८) कियारुचि-क्रिया में अर्थात् सम्यक प्रकार से संयम के अनुष्ठान में जिसकी मचि हो वह क्रियारुचि है।
(२) संक्षेपाचि-विस्तृत अर्थ का परिज्ञान न होने से संक्षेप में ही जिसकी रुचि हो वह संक्षेप रुचि है।
(१०) धर्मरुचि-अस्तिकाय रूप धर्म में अथवा श्रुतधर्म आदि में जिसकी रुचि हो वह धर्मरुचि है।
यह गाथाओं का संक्षेप अर्थ है । उनका वितृत अर्थ निम्नलिखित है
जिस पुरुष ने जीव, अजीव, पुण्य, पाप, आस्रव, संवर तथा 'च' शब्द से बन्ध आदि पदार्थों को, अपनी ही मति से, परोपदेश के विना 1 (૬) અભિગમરૂચિ અભિગમને અર્થ છે વિશિષ્ટ જ્ઞાન, તેના નિમિત્તથી જેને પૂર્વોક્ત રૂચિ ઉત્પન્ન થાય તે અભિગમ રૂચિ છે.
() વિસ્તાર રૂચિ-વિસ્તાર અર્થાત્ વ્યાસ અર્થાત્ સંપૂર્ણ દ્વાદશાગનું વિવિધ નયેની અપેક્ષાએ પર્યાલચન કરવું એમ કરવાથી ઉત્પન્ન થતી રૂચિ તે વિસ્તાર રૂચિ કહેવાય છે.
(૮) ક્રિયારૂચિ-ક્રિયામાં અર્થાત્ સમ્યફ પ્રકારે સંયમના અનુષ્ઠામા જેની રૂચિ હોય તે કિયા રૂચિ છે. * (૯) સક્ષેપરૂચિ–વિસ્તૃત અર્થનું પરિજ્ઞાન ન હોવાથી સક્ષેપમાજ જેની રૂચિ થાય તે સંક્ષેપ રૂચિ છે
(૧) ધર્મચિ–અસ્તિકાય રૂપ ધર્મમાં અથવા કૃત આદિમાં જેમની રૂચિ હોય તે ધર્મ રૂચિ છે.
આ ગાથાઓને સ ક્ષિપ્ત અર્થ છે તેઓને વિસ્તૃત અર્થ નીચે પ્રમાણે છે
જે પુરૂષે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર તથા “” થી બન્યું આદિ પદાર્થોને પિતાની બુદ્ધિથી પરેષદેશ વિના જતિ સ્મરણાદિ દ્વારા યથાર્થ