________________
४८०
प्रशापनासूत्र अथ च प्रवचनस्य प्राकृतोऽपि निवन्धो न दृष्टेष्टमोक्षविरोधी वर्तते, अतः कथमवान्तर परिकल्पना शङ्का सम्भवति ? सर्वज्ञं विना अन्यस्य दृष्टेप्टा विरोधिवचनाऽसंभवात्, नि:शङ्कित इति जीव एव जिनशासनप्रतिपनो दर्शनाचरणात , तत्प्राधान्यविवक्षायां दर्शनाचारपदेन व्यपदिश्यते दर्शनदर्शनिनोः कथञ्चिद् भेदात, एकान्तदंतु अदर्शनिवत् दर्शनिनोऽपि तत्फलयोगभावेन मोक्षाभावापत्तिः, तथा निष्काक्षितः-काइक्षणं-काङ्कितं, निर्गतं काक्षितं यस्मास्त्री, मन्द एवं मूर्ख मनुष्यों के अनुग्रह के लिए तत्त्वज्ञानी पुरुषों ने प्राकृत में सिद्धान्त की रचना की है।' इसके अतिरिक्त सिद्धान्त का प्राकृतभाषा में रचा जाना प्रत्यक्ष या अनुमान प्रमाण हे विरुद्ध नहीं है। ऐसी स्थिति में उसके कल्पित होने की आशंका कैसे की जा सकती है ? सर्वज के सिवाय अन्य किसी का वचन प्रत्यक्ष-अनुमान से विरोधी नहीं होता। जिन शासन असंदिग्ध है, इस प्रकार समझ कर जो जीव जिनशासन को स्वीकार करता है दर्शन का आचरण करने के कारण वही जीव, उसकी प्रधानता की विवक्षा करने से दर्शनाचार कहलाता है। क्योंकि दर्शन और दर्शनी में कथंचित् अभेद होता है । यदि दर्शन और दर्शनी में सर्वथा भेद माना जाय तो अदर्शनी के समान दर्शनी को भी दर्शन का फल प्राप्त न होना चाहिए। और मोक्ष का अभाव हो जाना चाहिए। ' (२) निष्कांक्षित-कांक्षा अर्थात् अभिलाषा जिसमें न रह गई हो
છે ચારિત્રના અભિલાષી બાલ, સી, મન્ટ તેમજ ભૂખ મનુષ્ય પર અનુગ્રહ ! કરવા માટે તત્વજ્ઞાની પુરૂએ પ્રાકૃતમાં સિદ્ધાન્તની રચના કરી છે.
તેનાથી અતિરિક્ત સિદ્ધાન્તનું પ્રાકૃત ભાષામાં રચાવું તે પ્રત્યક્ષ કે અનુ માન પ્રમાણથી વિરૂદ્ધ નથી. આ સ્થિતિમાં તેનું કલ્પિત હોવાની આશંકા કેમ કરી શકાય? સર્વજ્ઞ સિવાય અન્ય કોઈના વચન પ્રત્યક્ષ અનુમાનથી વિધી નથી થતાં
જિન શાસન ચાસ દિગ્ધ છે એ પ્રકારે સમજીને જે જીવ જનશાસનનો સ્વીકાર કરે છે. દર્શનનું આચરણ કરવાને કારણે તેજ જીવ તેની મુખ્યતાની વિવક્ષા કરવાથી દશનાચાર કહેવાય છે કેમકે દર્શન અને દર્શનીમા કથંચિત્ અભેદ હોય છે. જે દર્શન અને દર્શનીમાં સર્વથા ભેદ મનાય તે અદશનીના સમાન દર્શનીને પણ દર્શનનું ફલ પ્રાપ્ત ન થવું જોઈએ અને મોક્ષને અભાવ થ જોઈએ,