________________
प्रमापनामूत्र निरौत्सुक्याः मार्दवासम्पन्नाः सन्यपि मनोहारिणि मणिमुवर्णमौक्तिकादी ममत्वकारणे ममत्याभिनिवेशरहिताः परस्परप्रेन्यग्रेपकभावरहितत्वात् ते इन्द्रा भवन्ति, इत्यादिरीत्या अन्तरद्वीपगा वणिनाः । ___ अथ अर्म भूमकान अल्पयितुमाह-'से कि तं अकम्मभूमगा?-अथ के ते कतिविधा इत्यर्थः, अकर्मभूमकाः प्रज्ञताः ? भगवानाद-'अम्मभूमगा तीसविदा पग्णत्ता' -अर्मभूमकाः त्रिंशद्विधाः प्रज्ञताः, 'तं जहा' नद्यया-पंचहि हेमवरहि' पञ्चभिः हेमपतैः ५, 'पंवहिं हिरणवाहि-पञ्चमि हिरण्यवतः 'पंचहि हरिवासेहि'-पञ्चभिर्हरिवः, 'पंचहि रम्मगवासेहि-पञ्चभिः रम्यकवः, 'पंचहिदेवकुरूहि'-पञ्चभि देवकुरुभिः, 'पंचहि उत्तरकुरूटिं'-पञ्चभिरुत्तरकुरुभिः, भिधमाना स्विंशद्विधा भवन्ति, पभिः पञ्चानां गुणितत्वे निंगसंख्यात्मकत्वात् । से सम्पन्न तथा मनोहर मणि स्वर्ण मौक्तिक आदि ममत्व के कारणों के विद्यमान रहते हुए भी ममत्व के अभिनिवेश से रहित होते हैं । उनमें परस्पर स्वामी-सेवक-व्यवहार नहीं होता, अतएव सभी 'अहः मिन्द्र' होते हैं । इत्यादि रूप से अन्तरढीपगों का वर्ण किया गया है।
अब अकर्मभूमकों का वर्णन करते हैं। अकर्मभूमक मनुष्य कितने प्रकार के होते हैं ? भगवान् ने कहा-अकर्मभूमक मनुष्य तीस प्रकार के कहे गए हैं। अढाई द्वीप रूप मनुष्यक्षेत्र में पांच हैमवत, पांच हैरण्यवत, पांच हरिवर्प, पांच रम्यकवर्ष, पांच देवकुरु और पांच उत्तरकुरु, यो तीस अकर्मभूमि-क्षेत्र हैं। इनके भेद से मनुष्य भी तीस प्रकार के गिनाये गए हैं। यह संख्या का पांच के साथ गुणा करने पर तीस संख्या आती है। इनमें से पांच हैमवत और पांच हैरण्यवत મંદધ માન માયા અને લેભવાળા, સતિષ શીલ ઉત્સુકતા વગરના મૃદુતા અને રૂજુતા યુક્ત તથા મનહર મણિ સુવર્ણ મૌક્તિક આદિ મમત્વના કારણે ની વિદ્યમાનતામાં રહેવા છતાં મમત્વના અભિનિવેશથી રહિત હોય છે. તેમાં એક બીજામાં સ્વામી સેવકને વ્યવહાર નથી હોતું. તેથીજ બધા અહ મિન્દ્ર હોય છે આ પ્રકારે અન્તર દ્વીપનું વર્ણન કરાયેલું છે.
હવે અકર્મ ભૂમિનું વર્ણન કરે છે– અકર્મ ભૂમક મનુષ્ય કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાને કહ્યુ -અકર્મ ભૂમક મનુષ્ય ત્રીસ પ્રકારના કહેલાં છે અઢાઈ દ્વિીપ રૂપ મનુષ્ય ક્ષેત્રમાં પાચ હૈમવત, પાચ હૈરણ્યવત, પાંચ હરિ વર્ષ, પાંચ રમ્યવર્ષ, પાચ દેવકુરૂ, આમ ત્રીસ કર્મભૂમક ક્ષેત્ર છે. તેમના ભેદથી માણસે પણ ત્રીસ પ્રકારના ગણાવેલાં છે. છે ને પાંચની સાથે ગુણાકાર કરવાથી ત્રીસ સંખ્યા