________________
२७८
प्रशापनासूत्र ____टीका-अथ हरितप्रकारान् प्ररूपयितुमाह-'से किं तं हरिया? 'से' अथ 'किं त' के ते कतिविधाः हरिताः प्रज्ञप्ताः ? भगवानाह-'हरिया अणेगविहा पण्णत्ता' हरिताः वृक्षाः, अनेकविधाः-नानाप्रकारकाः, प्रज्ञप्ताः, तानेव गाथात्रयेणाह-'तं जहा'-अज्जोरुह, वोडाणे, हरितग, तह तंदुलेज्जगतणेय । वत्थुल पोरगमज्जारयाइ विल्लीय पालका' ॥३७॥ तद्यथा-'अज्जोरुह'-अद्यावरोहः-अद्य-सद्योभूमौ स्थापितः [आरोपितः] सन् अवरोहति-उद्भवति-हरितो वा भवतीति सोऽद्यावरोहः हरितपदवाच्यो भवति, लघुवृक्षविशेषः, 'एवं वोडाणे'-व्युदानम्-इदमपि हरितपदवाच्यं भवति, 'हरितग' हरितकम्-इदमपि हरितपत्रयुक्तत्वात्-हरितपदेन व्यवह्रियते, 'तह तंदुलेज्जगतणेय'-तान्दुलेयकतृणञ्च-शालि तृण हरितपत्रादियुक्तत्वात् हरितपदवाच्यं भवति, एवमेव 'वत्थुल' वस्तुलम्, इदमपि तृणविशेषरूपं वास्तूकपदवाच्यं हरितपत्रादि युक्तत्वाद् हरितपदेन व्यवह्रियते, एवं इसी प्रकार के हैं । (से तं हरिया) यह हरित की प्ररूपणा हुई। ___टीकार्थ--अब हरित नामक वनस्पति की प्ररूपणा करते हैं-प्रश्न किया गया कि हरित कितने प्रकार के होते हैं ? भगवान् ने उत्सर दिया-हरित वृक्ष अनेक प्रकार के होते हैं। वे इस तरह हैं-अद्यावरोह, अर्थात् जो भूमि में आरोपिन होने पर शीघ्र ही उग जाता है या शीघ्र ही हरा हो जाता है, उसे अद्यावरोह कहते हैं । वह हरित शब्द का वाच्य हैं और छोटासा वृक्ष होता है। इसी प्रकार व्युदान भी हरित कहलाता है । हरितक भी हरे पत्तों से युक्त होने के कारण हरित कहा जाता है। तान्दुलेयक तृण अर्थात् शालि तृण भी हरे पत्तों वाला होने से हरित कहा गया है। इसी प्रकार वत्थुल या वस्तुल, पोरग, मार्जारकादि तृण विशेष रूप ही पत्तों आदि से युक्त होने ની પ્રરૂપણ થઈ.
ટીકાઈહવે હરિત નામની વનસ્પતિની પ્રરૂપણ કરે છે–પ્રશ્ન પૂછા છે કે હરિત કેટલા પ્રકારના હોય છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો-હરિત વૃક્ષ અનેક પ્રકારના હોય છે, તેઓ આ રીતના છે–અદ્યાવહ, અર્થાત્ જેને જમીનમાં રોપવાથી જલદીથી ઉગી જાય છે અગર તે જલ્દી લીલુછમ બની જાય છે. તેને અદ્યાવહ કહે છે. આ હરિત શબ્દને વાચ્ય છે. તે નાનું સરખું ઝાડ હોય છે એ જ પ્રમાણે બુદાન પણ હરિત કહેવાય છે હરિતક પણ લીલા પાંદડાઓના લીધે હરિત કહેવાય છે. તન્દુલક તૃણ અર્થાત્ શાલી તૃણ પણ લીલા પાંદડાના હોય છે તેથી હરિત કહેલ છે. તે જ પ્રમાણે વસ્તુલારગ મારક આદિ તૃણ વિશેષ રૂપ જ છે તે પણ હરિત કહેવાય છે.