________________
प्रमेयवोधिनो टीका प्र. पद १ सू.११ जीवप्रज्ञापना अन्यथा गच्छ्यासे अवतिष्ठते, यदातु तस्य पूर्वाधीतं श्रुतं न भवति तदा नियमेन गुरुसन्निधौ उपगम्य लिङ्ग प्रतिपद्यते, गच्छं च नियमतो न परित्यजति, उक्तश्च-'पुयाहीयं सुयं से हवइ वा न वा, जइ से नस्थि तो लिंगं नियमा गुरुसं. निहे पडिज्जइ, गच्छेय विहरइत्ति, अह पुवाधीय सुयसंभवोऽत्थि तो से लिगं देवया पडियच्छद, गुरुसंनिहे वा पडिवज्जइ, जइय एगविहारविहरणसमत्थो इच्छा वा से तो एको चेव विहरइ, अन्नहा गच्छे विहरई'त्ति, प्रत्येकवुद्धानां तु पूर्वाधीतं श्रुतं नियमेन भवति, तच्च जयन्येन एकादशाङ्गानि, उत्कर्पण किञ्चिन्यूनानि दशपूर्वाणि, एवं लिङ्ग तस्मै देवता प्रयच्छति, लिङ्गरहितो वा कदाचिद् हैं, अन्यथा गच्छवासी होकर रहते हैं । यदि उनके पूर्वाधीत श्रुत न हो तो नियम से गुरु के निकट जा कर ही लिंग अंगीकार करते हैं
और नियम से गच्छ में ही रहते हैं । कहा भी है-उन्हें (स्वयं वुद्ध को) पूर्वाधीत श्रुत हो भी सकता है और नहीं भी हो सकता है। यदि नहीं है तो नियम से गुरु के सान्निध्य में ही साधुलिंग को अंगीकार करते हैं और यदि पूर्वाधीत श्रुत हो तो या तो देवता लिंग प्रदान कर देता है या गुरु के समीप वे लिंग अंगीकार करते हैं। अगर वह एकाकी विचरने में समर्थ हों और एकाको विचरना चाहे तो एकाकी विचरते हैं, अन्यथा गच्छ में रहते हैं । मगर प्रत्येक वुद्रों को नियम से पूर्वाधीत श्रृत होता ही है। वह कम से कम ग्यारह अंग और उत्कृष्ट कछ कम दश पूर्व तक होता है। उन्हें लिंग देवता देता है और कदाचित એકાકી વિચારવામાં સમર્થ હોય અથવા તેમને એકાકી વિચરણ કરવાની ઈચ્છા હોય તો એકાકી વિચરે છે. નહી તે ગચ્છવાસી બનીને રહે છે.
જે તેઓમાં પૂર્વાધીત શ્રત ન હોય તે નિયમે કરીને ગુરૂની પાસે જઈને જ લિંગ અગીકાર કરે છે અને નિયમથી ગચ્છમાં આવીને રહેવાવાળાં હોય છે.
કહ્યું પણ છે–તેઓને (સ્વયં બુદ્ધને) પૂર્વાધીત શ્રત હોઈ પણ શકે છે, અને ન પણ હોય. જો ન હોય તે ગુરૂના સાનિધ્યમાં જ નિયમથી સાધુ લિંગનો અંગીકાર કરે છે. અને જે પૂર્વાધીત શ્રત હોય છે અથવા તો દેવતા લિંગ પ્રદાન કરીદે છે અગરતે ગુરૂની સમીપે લિ ગ અંગીકાર કરે છે.
અગરતો તે એકાકી વિચરવામાં સમર્થ હોય અને એકાકી વિચારવાનું ચાહે તે એકાકી વિચરે છે નહી તે ગ૭માં રહે છે.
પરન્તુ પ્રત્યેક બુદ્ધોને નિયમેકરી પૂર્વાધીત કૃત હોય જ છે. તે ઓછા માં ઓછા અગીયાર અગ અને તેના ઉત્કૃષ્ટ કાઈક ઓછા દશ પૂર્વ સુધી હોય છે. તેઓને લિંગ દેવતા આપે છે અને કેઈક વાર તેઓ લિંગ રહિત બનીને
प्र० २३