________________
१८०
प्रजापनासूत्र स्त्रियोऽपि सकलमपि प्रवचनार्थमविकलमभिरोचयन्ति, पडावश्यक कालिकोकालिकादि भेदभिन्नं श्रुतं च जानन्ति, निरतिचार सप्तदशप्रकारकं संयमञ्च परिपालयन्ति, सुरामुराणामपि दुर्धरं ब्रह्मचर्य धारयन्ति, मासक्षपणा दिदुश्चरतपश्चश्चिाचरन्ति, अतएव स्त्रीणामपि मुक्तिः सम्भवत्येव,
अथ तासां सम्गग्दर्शनज्ञानसम्मवेऽपि संयमाभावेन चारित्रासम्भवः, शरीराङ्गाच्छादनार्थ वस्त्रपरिमागावश्यकतया सपरिग्रहत्वापत्त्या संयमाभावादिति चेदत्रोच्यते -'मुच्छापरिग्गहो वुत्तो' मूछीपरिग्रह उक्तः, इति वचनात् परमार्थतो मूर्छाया एव परिग्रहपदार्थतया स्त्रीणां शरीराच्छादनार्थ वस्त्रसंसर्गमात्र सत्त्वेऽपि वस्त्राहैं, षडावश्यक तथा कालिक और उत्कालिक आदि श्रुन को जानती हैं
और सत्तरह प्रकार के संयम का निरतिचार पालन भी करती हैं । सुरों और असुरों के लिए भी कठिन ब्रह्मचर्य का पालन भी करती है, मासखमण आदि दुष्कर तपस्या भी करती हैं। इस कारण स्त्रियों को भी मोक्ष प्राप्त हो सकता है।
कदाचित् कहा जाय कि स्त्रियों को सम्यग्दर्शन और सम्यग्ज्ञान तो संभव है, मगर संयम का अभाव होने से चारित्र संभव नहीं है, उन्हें अपने शरीर का अंग ढंकने के लिए वस्त्र का परिभोग करना आवश्यक होता है। अतएव सपरिग्रह होने से संपम का अभाव होता है। इसका उत्तर यह है कि मृी को परिग्रह कहा गया है। जब मूर्छा ही परिग्रह शब्द का अर्थ है तो स्त्रियों को शरीर ढंकने के लिए वस्त्र का संसर्ग मात्र होने पर भी वस्त्र आदि में मृी न होने के નોના અર્થ ઉપર રૂચિ રાખે છે. પડાવશ્યક તથા કાલિક અને ઉત્કાલિક વિગેરે શ્રુતને જાણે છે અને સત્તરે પ્રકારના સ યમનું નિરતિચાર રૂપે પાલન કરે છે.
સુર અને અસુરને માટે કષ્ટપ્રદ બ્રહ્મચર્યનું પાલન પણ કરે છે. માસ ખમણ આદિ દુષ્કર તપસ્યા પણ (સ્ત્રી) કરે છે, આ કારણે સ્ત્રીઓને પણ મેક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
કદાચિત્ કહેવામાં આવે કે સ્ત્રીઓમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તે સંભવે છે, પણ સ યમનો અભાવ હોવાથી ચારિત્રનો સ ભવ નથી હતા. તેઓને પિતાનું શરીર ઢાકવા માટે વસ્ત્ર પહેરવુ તે આવશ્યક બને છે.
તેથી સપરિગ્રહ હેવાથી સંયમને અભાવ બને છે. તેને ઉત્તર આ છે કે મૂછને પરિગ્રહ કહેલ છે. જ્યારે મૂચ્છજ પરિગ્રહ શબ્દનો અર્થ છે. તે સ્ત્રી એને શરીર ઢાકવા માટે વસ્ત્રને માત્ર સંસર્ગ થવાથી પણ વસ્ત્ર વિગેરેમાં મૂછ ન હોવાને કારણે તે પરિગ્રહ બનતું નથી, વસ્ત્ર વગર આત્માની રક્ષા થવી અસંભવિત છે,