________________
१७२
प्रमापनासूत्र न्यस्तमवसेयम् ‘से कि तं अगंतरसिद्ध अरांसार समावण्ण जीव पाणवणा?' 'से अथ 'किं त' का सा-कतिविधा 'अणंतरसिद्ध असंगारसमावण्णजीवषण्णवणा ?' अनन्तरसिद्धासंसारसमापन्नजीवनज्ञापना ? भगवानाह-'अणंतरसिद्ध संसारसमावण्णजीवपण्णवणा पण्णरसविहा पणत्ता' अनन्तरसिद्रासंसारसमापन्नजीवानापना पञ्चदशविधा प्रज्ञप्ता-प्ररूपिता, अनन्तरसिद्धानामुपाधि भेटेन पञ्चदशविधत्यात्, तदेव पञ्चदशविधत्वं तेषां प्ररूपयितुमाह-'तं जहा-तित्थसिद्धा१, अतित्थसिद्धा२, तित्थगरसिद्धा३, अतित्वगरसिद्धा४, सयंयुद्धसिद्धा५, पत्तेययुद्धसिद्धा६, बुद्धबोधिर्यासद्धा७, इथिलिंगसिद्धा८, पुरिस लिगसिद्धा९, नपुंसगलिंगसिद्धा१०, सलिंगसिद्धा११, अन्नलिगसिद्धा१२ गिहिलिंगसिद्वा१३, एगसिद्धा१४, अणेगसिद्धा१५' 'तं जहा' तद्यथा-तित्यसिद्धा'-तीर्थसिद्धाः तीर्यते संसारार्णवोऽनेनेति तीर्थ-यथावस्थित सकलजीवाजीवादिपदार्थप्ररूपकं परमगुरुपतिपादितं प्रवचनरूपम्, तचतीर्थ निराश्रयकं न भवतीति चतुर्विधः सङ्घः इत्यर्थः प्रथमगणप्ररूपणा परम्परसिद्ध-असंसार समापन्नजीव प्रज्ञापना है । दोनों जगह 'य' (च) का प्रयोग करके यह सूचित किया गया है कि इन दोनों प्रज्ञापनाओं के भी अवान्तर भेद अनेक-अनेक हैं। ___ अनन्तरसिद्ध जीव उपाधि के भेद से पन्द्रह प्रकार के हैं, अतएवं उनकी प्ररूपणा भी इन्द्रह प्रकार की है। यह पन्द्रह भेद इस प्रकार हैं
(१) तीर्थसिद्ध-जिसके सहारे से संसार-सागर को तिराजाय, वह तीर्थ कहलाता है। ऐसा तीर्थ वह प्रवचन है जो जीव अजीव आदि तत्वों की वास्तविक प्ररूपणा करने वाला और परमगुरु-सर्वज्ञ द्वारा प्रतिपादित है । यह तीर्थ निराधार नहीं रह सकता, अतः चतुविध संघ अथवा प्रथम गणधर को भी तीर्थ कहते हैं। कहा भी हैસિદ્ધ-અસંસાર સમાપન જીવ પ્રજ્ઞાપના છે. બન્ને જગ્યાએ (જ) અને ને પ્રયોગ કરીને આવુ સૂચિત કર્યું છે કે આ બન્ને પ્રજ્ઞાપનાઓને પણ અવા•d२ लेह-मनाने छ.
અનન્તર સિદ્ધ જીવ ઉપાધિના ભેદ વડે ૫ દર પ્રકારના છે, તેથી તેમની પ્રરૂપણું પણ પંદર પ્રકારની છે. તે પ દર ભેદ આ રીતે કહ્યા છે
" (૧) તીર્થસિદ્ધ-જેના આશ્રયથી સ સાર સાગરને તરી જવાય તે તીર્થ કહેવાય છે, એવુ તીર્થ તે પ્રવચન છે કે જે જીવ અજીવ આદિ તત્વોની વાસ્તવિક પ્રરૂપણ કરવાવાળું અને પરમગુરૂ સર્વજ્ઞદ્વારા પ્રતિપાદિત છે.
આ તીર્થ નિરાધાર હેતું નથી, તેથી ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણ ધરેને તીર્થ કહે છે. કહ્યું પણ છે કે