Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०८
समवायाङ्गसूत्रे पार्श्वस्याहतो द्वौ गणधरौ अल्पायुष्को, तयोरगणनयाऽष्टत्वापपत्तेः । अष्ट नक्षत्राणि चन्द्रेण सह प्रमर्दरूपं योगं योजयन्ति-कुर्वन्ति । एतैरष्टभिनक्षत्रैः सह यदा चन्द्रो भवति, तदा प्रमर्दयोगो जायते । तद्यथा-कृत्तिका १ रोहिणी २ पुनर्वसु ३ मग ४ चित्रा ५ विशाखा ६ अनुराधा ७ ज्येष्ठाच्चेति ॥२४॥
समाधान--पार्श्वनाथ प्रभु के दो गणधर अल्पायुष्क थे, इसलिये उनकी यहां गणना नहीं की है। इस हिसाब से गणधर उनके आठ कहे गये हैं।
आठ नक्षत्र चंद्र के साथ प्रमदरूप योग को करते हैं, अर्थात् जब चन्द्रमा इन आठ नक्षत्रों के साथ होता है तब प्रमद नामका योग होता है। वे आठ नक्षत्र इस प्रकार हैं--कृत्तिका१, रोहिणीर, पुनर्वसु३, मघा४, चित्रा५, विशाखा६, अनुराधा और ज्येष्ठा ८
भावार्थ--इस सूत्र द्वारा सूत्रकार ने आठ समवाय प्रकट किये हैं। मदस्थान, प्रवचनमाता आदि ये सब अष्ट संख्योपेत समवायांग हैं। इन इर्यासमिति आदि पांच समितियों को, तथा मनोगुप्ति आदि तीन गुप्तियों जो प्रवचन की माता कही गई है उसका तत्पर्य इस प्रकार हैजिस प्रकार विना माता के शिशु का पालन-पोषण नहीं हो सकता है। उसी प्रकार पांच समिति और तीन गुप्ति के विनाद्वादशांग की प्रवत्ति नहीं हो सकती है। इनके साक्षात् अथवा परंपरारूप सहारे से ही द्वादशागरूप प्रव
સમાધાન–પાર્શ્વનાથ પ્રભુના બે ગણુધરે ટુંકા અ યુષ્ય વાળા હતા. તેથી તેમની ગણતરી અહીં કરી નથી. આ ગણતરી પ્રમાણે તેમના આઠ ગણધર કહ્યા છે
આઠ નક્ષત્રો ચન્દ્રની સાથે પ્રમÉગ કરે છે, એટલે કે જ્યારે ચન્દ્રમાં એ આઠ નક્ષત્રોની સાથે હોય છે, ત્યારે પ્રમર્દનામને યોગ થાય છે. તે આઠ નક્ષત્રનાં નામ નીચે પ્રમાણે છે— (१) कृत्ति। (२) दिए(3) पुनसु, (४) मा, (५) चित्रा, विशामा, (७) २५नुराधा सन (८) न्या .
ભાવાર્થ-આ સૂત્રદ્વારા સૂત્રકારે આઠ પ્રકારના સમવાય પ્રગટ કર્યા છે. મદસ્થાન, પ્રવચન માતા આદિ સઘળાં આઠ આઠ સ ખાવાળાં સમવાયાંગ છે. જેમ ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિને તથા મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓને પ્રવચનની માતા કહેવામાં આવેલ છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–જેમ માતા વિના બાલકનું પાલન-પોષણ થતું નથી તેમ પ્રવચન રૂપ બાર અંગનું તેમના વિના પ્રવર્તન થઈ શકતું નથી. તેમના સાક્ષાત્ અથવા પરંપરારૂપ સહારાથી
શ્રી સમવાયાંગ સૂત્ર