Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. द्विसप्ततितमं समवायनिरूपणम् शविधाऽष्टादशसमवाये प्रोक्ता । अथवा लाटादिदेशभेदाद् लिपिरनेकधा भवति । तथा पत्रवल्कलकाष्ठदन्तलोहताम्ररजतादिषु भवति । लेखनोत्किरणसीवनयनच्छेदनभेदनादिनाऽक्षरविन्यासो भवति । तथा-स्वामिभृत्यपितापुत्रगुरुशिष्यभार्यापतिशत्रुमित्रादिरूपलेखविषयाणामनेकविधत्वात्, प्रयोजनभेदाचापि विषयरूपो लेखोऽनेकविधो भवति । अक्षरदोषाश्चैते-"अतिकार्कश्यमतिस्थौल्यं वैषम्यं समवाय में प्रदर्शित किया जा चुका है। अथवा लाटादि के भेद से लिपि अनेक प्रकार की भी होती है। तथा-पत्र में, वल्कल में, काष्ठ में, दन्तहाथी के दांत में, लोह में, ताम्र पत्र में चांदी आदि के पतरे में अनेक प्रकार से जो लिपि का-अक्षरो का-विन्यास खोदकर किया जाता है। करोसिया अदि से वस्त्रों पर अक्षर निकाले जाते हैं। यह सब लिपिरूप कला है। तथा विषयरूप कला भी अनेक प्रकार की होती है। जैसेस्वामी भृत्य का, पितापुत्र का गुरुशिष्य का, भार्यापतिकां, शत्रु और मित्र आदि का परस्पर में पत्र व्यवहार होता है उसके विषयभूत विषय अनेक प्रकार के होते हैं। तथा प्रयोजन के भेद से भी लेख के विषय अनेकविध होते हैं। इसलिये अक्षर विन्यासरूप कला की द्वितीय भेद विषयरूप कला अनेक प्रकारकी हो जाती है। क्यों कि विषय भेद के अनुसार वहां पर अक्षरों का विन्यास रहा करताहै। लिपिरूपकला में भी अक्षरो का विन्यास रहता है पर वह प्रयोजन आदि के लिखा हुआ रहता है जैसे अ आ, इ, ई आदि अक्षरों का विन्यास । परन्तु जब तुम कहां जाते સમવાયમાં પ્રકટ કરવામાં આવી ગયેલ છે. અથવા લાટાદિના ભેદથી લિપિ અનેક પ્રકારની પણ હોય છે. તથા પત્રમાં, વલ્કમાં, લાકડામાં, હાથીદાંતમાં, લોઢામાં. તાંબાના પતરામાં, ચાંદીનાં પતરામાં છેદીને-કેતરીને અક્ષરનું જે નિર્માણ કરાય છે અથવા રેસીયા આદિ વડે વસ્ત્રો પર જે અક્ષર પાડવામાં આવે છે તેને લિપિ રૂપ કલા કહે છે. વિષયરૂપ કલા પણ અનેક પ્રકારની હોય છે. જેમકે શેઠ નેકરને, પિતા પુત્રન, ગુરુ શિષ્યનો, પતિ પત્નીને, શત્રુ અને મિત્ર આદિને પરસ્પરમાં જે પત્રવ્યવહાર થાય છે. તેના વિષયભૂત વિષયે અનેક પ્રકારના હોય છે. તથા પ્રજનના ભેદની દૃષ્ટિએ પણ લેખના અનેક પ્રકારના વિષય હોય છે. તેથી અક્ષર વિન્યાસરૂપ કલાના બીજા ભેદના-વિષયરૂપ કલાના અનેક પ્રકાર થાય છે. કારણ કે વિષય ભેદના પ્રમાણે જ ત્યાં અક્ષરોને વિન્યાસ રહે છે. લિપિરૂપ કલામાં પણ અક્ષરેન વિન્યાસ રહે છે પણ તે પ્રજન વિના લખાયેલ રહે છે જેમકે , મા, , , વગેરે અક્ષરેને
શ્રી સમવાયાંગ સૂત્ર