Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. आयुर्बन्धस्वरूपनिरूपणम्
१०३३ दानम्। यथा गौः पानीय पीबन्तीभयवशात् पुनः पुनः फूत्कराति, एवमेव जीवस्तात्रेणायुबन्धाध्यवसायेन सकृदेव जातिनामनिधत्तायुः प्रकरोति, मन्देन द्वाभ्यामाकर्षाभ्यां,मन्दतरण त्रिभिराकः मन्दतमेन चतुर्भिः पञ्चभिः षद्भिःसप्तभिरष्टाभिश्चाकोतिनामनिधत्तायुः प्रकरोति, न पुनर्नवभिराकः । एवं सेसाणवि आउगाणि जाव वेमाणियत्ति' एवं शेषाण्यपि आयुषि यावद् वैमानिका इति । अयं भावः-शेषाणि गतिनामनिधनायुगदीन्यपि नैरयिका जीवा अष्टावधिकैराकरेव प्रकुर्वन्ति, न पुनर्नवभिराकः। एवमेव यावद्वैमानिकादेवा अपि जातिनामनिध त्तायुरादीनि अष्टावधिकैराकः प्रकुर्वन्तीति ॥ सू १९२॥
जीवानामायुबन्ध उक्तः, संपति तेषां संस्थानसंहननवेदादि प्रकारमाह'कइविहेणं भंते संघयणे' इत्यादि ।
मूलम्-कइविहे गं भंते ! संघयणे पण्णत्ते ? गोयमा छबिहे भयवशात पुनः पुनः फूत्कार करती है उसी तरह जीव तोत्र आयुबंध के अध्यवसाय से एकबार ही जातिनामनिधत्तायु का बंध करता है मन्द आयुष्यबंध के अध्यवसाय से दो आकर्षोंसे, मन्दतर आयुबंध के अध्यवसाय से तीन आकर्षों से, मन्दतम आयुबंध के अध्यवसाय से चार, पांच, छह, सात और आठ आकर्षों से जाति नामनिधत्तायु का बंध करता हैं । नौ आकर्षों से नहीं । कर्मपुद्गलों का उपादान-ग्रहणकरना-इसका नाम आकर्ष है। इसी तरहसे गतिनामनिधत्तायु आदि जो पांच प्रकार के बंध हैं उन्हें नारकी जीव आठ
आकर्षों से ही करते हैं नव आकर्षोंसे नहीं। इसी तरह से जो वैमानिक देव हैं वे भी जातिनामनिधत्तायु आदिकों को आठ आकर्षों से करते हैं ॥ सू. १९२ ॥ હે ગૌતમ ! જેવી રીતે ગાય પાણી પીતાં પીતાં ભયને કારણે વારંવાર કૂકાર કરે છે એજ પ્રમાણે જીવ તીવ્ર આયુબંધના અધ્યવસાયથી એક જ વાર જાતિનામ નિધત્તાયુને બંધ કરે છે, મન્દ આયુબંધના અધ્યવસાયથી બે આકર્ષોથી, મન્દતર આયુબંધના અધ્યવસાયથી ત્રણ આકર્ષોથી, મન્દતમ આયુબંધના અધ્યવસાયથી ચાર, પાંચ, છ, સાત અને આઠ આકર્ષોથી જાતિનામનિધત્તાયુને બંધ કરે છે. નવ આકથી કરતો નથી. કર્મયુદ્ધનું ઉત્પાદન-ગ્રહણ–કરવું તેને આકર્ષ કહે છે. એ જ પ્રમાણે ગતિનામ નિધત્તાયુ આદિ જે પાંચ પ્રકારના બીજા બંધ છે તેમને નારકી જીવો આઠ આકર્ષોથી જ કરે છે, નવ આકર્ષોથી કરતાં નથી. એ જ પ્રમાણે વૈમાનિકદે પણ જાતિનામનિધત્તાયુ આદિ આઠ આકર્ષોથી કરે છે. સૂ ૧૨
શ્રી સમવાયાંગ સૂત્ર